માંગરોળમાં શ્રી જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર કેમ્પ યોજાયો, ૩૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો
જૂનાગઢ જીલ્લાના માંગરોળમાં શ્રી જલારામ બાપાના મંદિર ખાતે શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિનામુલ્યે નેત્ર કેમ્પ દર મહીનાની જેમ આ મહીને પણ…