કોંગ્રેસનાં નેતા અર્જુન મોઢવાડિયા માણાવદરનાં પુર પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે
જૂનાગઢ જિલ્લામાં અતિથી અતિ ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં પાણીના પૂરના કારણે અનેક ગામડાઓ પ્રભાવિત થયેલ છે. ખેડૂતોની આજીવિકા સમાન ખેતીને તથા પશુ પાલનનું ભંયકર નુકસાન થયેલ છે. લોકોની ઘરની…