Breaking News
0

કોંગ્રેસનાં નેતા અર્જુન મોઢવાડિયા માણાવદરનાં પુર પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે

જૂનાગઢ જિલ્લામાં અતિથી અતિ ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં પાણીના પૂરના કારણે અનેક ગામડાઓ પ્રભાવિત થયેલ છે. ખેડૂતોની આજીવિકા સમાન ખેતીને તથા પશુ પાલનનું ભંયકર નુકસાન થયેલ છે. લોકોની ઘરની…

Breaking News
0

કલ્યાણપુર તાલુકાનાં રાવલ ગામે એનડીઆરએફની ટીમ પહોંચી

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામ ખાતે આપત્તિ પ્રબંધન તેમજ વધી રહેલા પાણીનો અંદાજ લગાવવા સાવચેતીના પગલા લેવા તેમજ એન.ડી.આર.એફ.ની ટીમને સાથે લઇ કલેકટર, ડી.ડી.ઓ., પ્રાંત અધિકારી, દ્વારકા ડી.વાય.એસ.પી., મામલતદાર, ચીફ ઓફિસર, …

Breaking News
0

અવિરત મેઘ મહેરને પગલે જૂનાગઢ જીલ્લાનાં ૯ ડેમો ૧૦૦ ટકા ભરપુર

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ત્રણ દિવસ થયા મેઘરાજાએ અવિરત મેઘ વર્ષા કરતા મોટાભાગનાં ડેમો ભરાઈ ગયા છે. જૂનાગઢ જીલ્લાનાં કુલ ૧૭ ડેમો પૈકી ૯ ડેમો ૧૦૦ ટકા ભરપુર…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં સર્વત્ર શ્રીકાર વર્ષા : તાલાલામાં ૬ અને વેરાવળમાં ૩ ઇંચ વરસાદ

ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકામાં સતત બીજા દિવસે અવિરત મેઘસવારી ચાલુ હોવાના પગલે સર્વત્ર પાણી પાણી થઇ ગયુ છે. જિલ્લામાં સૌથી વધુ તાલાલા ગીર પંથકમાં ૮ કલાકમાં ૬ ઇંચ અને…

Breaking News
0

જૂનાગઢનાં ગિરનાર સોસાયટીનાં ખાડાઓ મોતનો પૈગામ બને તે પહેલા પગલા ભરવા માંગ

જૂનાગઢ શહેરમાં રસ્તાઓનું છેલ્લા ત્રણ દિવસમાં કચુંબર થઈ ગયા હોય તે રીતે ખાડા પડી ગયા છે. આ દરમ્યાન જૂનાગઢનાં ગિરનાર સોસાયટીથી કોન્વેન્ટ સ્કુલ સુધી જવાનાં રસ્તામાં ખાડાઓ તેમજ કચકાણને લઈને…

Breaking News
0

વરસાદની પરિસ્થિતિ સામાન્ય થતા ભવનાથ અને વિલીંગ્ડન ડેમ ઉપરનો પ્રતિબંધનું જાહેરનામું મોકુફ રખાયું

જૂનાગઢનાં અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એલ.બી. બાંભણીયા દ્વારા સુધારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. અગાઉ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા ભારે વરસાદને પગલે તા. ૧૩ થી ૧૬ સપ્ટેમ્બર સુધી ભવનાથ તરફ જતા…

Breaking News
0

સોમનાથ મંદિરમાં ત્રણ ટાઇમ થતી આરતી સમયે શિવભકતોને મંદિરમાં પ્રવેશ અપાશે, ભાવિકોએ ચાલતા ચાલતા આરતીના દર્શન કરવાના રહેશે

શિવભકતો માટે ખુશીના સમાચાર છે. જગવિખ્યાત સોમનાથ મંદિરમાં ત્રણ ટાઇમ થતી આરતી સમયે આજ તા.૧૫ સપ્ટેમ્બરથી શિવભકતોને મંદિરમાં પ્રવેશ આપવાની ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરી છે. આરતી સમયે ભકતોએ ચાલતા ચાલતા…

Breaking News
0

જૂનાગઢમાં સિનિયર સીટીઝનની મુંઝવણનો ઉકેલ પોલીસે લાવી આપી પ્રસંશનિય કામગીરી કરી

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

જૂનાગઢ ગાંધીગ્રામ ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવભેર ગણપતિ દાદાની આરાધના

જૂનાગઢમાં ગાંધીગ્રામ ખાતે આવેલ ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દરરોજ ગણપતિ બાપાને આરતી, ઉપરાંત યોજાતા અન્ય કાર્યક્રમમાં…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ભાવભકિત-પૂજન સાથે ઉજવાશે

ગુજરાતનાં પનોતા પુત્ર અને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૧મો જન્મદિવસ વિશ્વપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભકિત, પૂજન, અર્ચન સાથે તા.૧૭ સપ્ટેમ્બરે ઉજવાશે. આ મંગળકારી દિવસે સોમનાથ મંદિરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા દીર્ઘાયુષ્ય…

1 529 530 531 532 533 1,283