અનૈતિક સંબંધ ખુલ્લા પાડવાની ધમકીને પરીણામે ગળાફાંસો ખાધો હોવાની પોલીસ ફરીયાદ
રાજકોટ લક્ષ્મી સોસાયટી ખાતે રહેતા ડો. રાજ ચુનીલાલ પરમાર (ઉ.વ.ર૯)એ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ગત તા. ૬-૭-ર૦ર૧નાં ૧૭.૩૦ કલાક પહેલા ગિરનાર પર્વતનાં ૪૦૦ પગથીયાએ ફરીયાદીનાં પિતાજી ચુનીલાલ પરમારે…