જૂનાગઢના પડતર પ્રાણપ્રશ્નો અંગે મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરાઈ
જૂનાગઢના પડતર પ્રાણ પ્રશ્નો અંગે માનવ અધિકાર સેલ ભાજપ જૂનાગઢના અગ્રણી અશ્વિન મણીયારે જૂનાગઢ શહેરનાં મ્યુઝીયમ, નરસિંહ સરોવરનું બ્યુટીફીકેશન કામ ઝડપથી હાથ ધરવા, ડેમોના કાંપ દૂર કરવા, સીસી ટીવી કેમેરા…