Breaking News
0

જૂનાગઢમાં જન્માષ્ટમીએ બાઈક રેલીનું આયોજન

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દુર્ગાવાહીની જૂનાગઢ મહાનગરની ટીમ દ્વારા આગામી ૩૦ ઓગસ્ટ સોમવારના રોજ જન્માષ્ટમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના દિન નિમિત્તે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ…

Breaking News
0

ઉનાની શાહ એચ.ડી. હાઈસ્કૂલમાં એડમિશન આપવામાં વ્હાલા દવલાની નીતિ

કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણ શરૂ હોય અને સરકાર દ્વારા ધો.૧૧, ૧૨ ઓનલાઇન શિક્ષણ શરૂ કરતા ઉના શહેરની કેળવણી મંડળ સંચાલિત હાઇસ્કુલના સંચાલકો દ્વારા એડમિશન પ્રક્રિયા પોતાના હાથમાં લીધી હોય તેમ…

Breaking News
0

આ વર્ષે રોહીણી નક્ષત્રમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મનાવાશે

શ્રાવણ વદ આઠમને સોમવાર તા. ૩૦-૮-ર૧ના દિવસે જન્માષ્ટમી છે. આ દિવિસે સવારે ૬.૪૦થી રોહીણી નક્ષત્ર છે. જે રાત્રીનાં બાર વાગ્યે કૃષ્ણ જન્મ સમયે પણ છે. આમ રોહીણી નક્ષત્રમાં જન્માષ્ટમીને ઉત્તમ…

Breaking News
0

ભેંસાણ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા આમ આદમી પાર્ટીની માંગ

ભેંસાણ તાલુકામાં વરસાદ ખૂબજ ઓછા પ્રમાણમાં થવાથી ખેડૂતોના પાક સંપૂર્ણ નાશ થઈ જતા આ પંથકને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી ઉઠી છે. ભેંસાણ તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મામલતદાર કચેરીએ પહોંચી…

Breaking News
0

જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રમાં આજથી તહેવારોની ઉજવણી શરૂ : બજારોમાં ધમધમાટ

જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં આજથી શ્રાવણ માસનાં તહેવારોની ઉજવણીનો પ્રારંભ થઈ ચૂકયો છે અને બજારોમાં ભારે ચહલપહલ જાેવા મળી રહી છે. હિન્દુ સમુદાયમાં ભગવાન શિવની આરાધના માટે મહત્વના અવસર ગણાતા…

Breaking News
0

જૂનાગઢ પોલીસ ચિત્રકારનાં ઉઘરાણીનાં બાકી પૈસા અપાવી દઈ મદદરૂપ બની

જૂનાગઢ જિલ્લા પોલિસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસ હેડ કવાર્ટર ખાતે દીવાલો ઉપર જૂનાગઢ વાસીઓની લોક જાગૃતિ માટે ભીંત ચિત્રો…

Breaking News
0

જૂનાગઢ લો કોલેજનું ઉત્કૃષ્ઠ પરિણામ : સેમે.૧ અને ૪નાં વિદ્યાર્થીઓ ડિસ્ટીકશન માર્કસ સાથે ઉર્તિણ થયા

ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા જુલાઈ-ર૦ર૧માં લેવાયેલ એલએલ.બી. સેમે.૧ અને ૪ની પરીક્ષામાં જૂનાગઢ જુનીયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત લો કોલેજ જૂનાગઢનું ઉત્કૃષ્ઠ પરિણામ આવ્યું હતું. જેમાં સેમેસ્ટર-૪નું ૯ર.૪૯ ટકા…

Breaking News
0

વરૂણદેવને રીઝવવા સોમનાથના કોંગી ધારાસભ્યે ચોરવાડથી સોમનાથ સુધીની ૩૫ કીમી સાયકલયાત્રા કરી મહાદેવને પ્રાર્થના કરી

ચાલુ વર્ષે વરૂણદેવ રૂઠયા હોય તેમ ચોમાસુ પુરૂ થવા આવ્યું હોવા છતાં ગીર સોમનાથ જીલ્લા સહિત સૌરાષ્ટ્રમાં માત્ર ૩૦ ટકા જ થયેલ વરસાદથી દુષ્કાળના ડાકલા વાગી રહયા છે ત્યારે વરૂણદેવને…

Breaking News
0

કેશોદના શેરગઢ ગામના વાડી વિસ્તારમાં રોજડી બચ્ચાને જન્મ આપી જતી રહી, ખેડૂતે બચ્ચાને સાચવ્યા

કેશોદ તાલુકાના શેરગઢ – કૃષ્ણ નગર વિસ્તારની સીમમાં એક ખેતરમાં રોજડીએ બે બચ્ચાને જન્મ આપી બચ્ચાથી વિખુટી પડી જતાં ખેડૂત દ્વારા માનવતા દાખવી બે દિવસ સીધી આશરો આપ્યો હતો. રોજડીના…

Breaking News
0

દ્વારકામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ, મંદિરમાં ભકતો માટે દર્શનનો સમય

દ્વારકામાં તા. ૩૦-૮-ર૧ સોમવારનાં રોજ શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે અને ભકતો માટે દર્શનનો સમય નીચે મુજબ રહેશે. શ્રીજીની મંગલા આરતી ૬ કલાકે, મંગળા દર્શન ૬ થી…

1 532 533 534 535 536 1,274