Breaking News
0

ખંભાળિયા રઘુવંશી મહિલા મંડળ દ્વારા સેવા કાર્યો મારફતે તહેવારોની ઉજવણી કરાઈ

ખંભાળિયામાં રઘુવંશી મહિલા મંડળ દ્વારા સમયાંતરે આવતા તહેવારોની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. સંસ્થા દ્વારા અહીંના સ્લમ વિસ્તારના લોકો માટે જુદી જુદી સેવાકીય પ્રવૃતિઓ તહેવારને અનુરૂપ કરવામાં આવે છે.…

Breaking News
0

કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને જન્મદિનની શુભેચ્છા પાઠવાઈ

દત અને દાતારની ભૂમિ એવી નરસૈયાની નગરી જૂનાગઢમાં ફરજનિષ્ઠા અને કાર્યનિષ્ઠાને લઈ આગવી ઓળખ ઉભી કરી સોરઠવાસીઓના હૃદયમાં વસનાર ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જી. જાડેજાને તેમના જન્મદિન નિમિતે કોમી એકતા રાષ્ટ્રિય એકતા…

Breaking News
0

ખંભાળિયા લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા “આપણી સંસ્કૃતિ આપણો વારસો” કાર્યર્ક્મ યોજાયો

ખંભાળિયામાં લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આપણી સંસ્કર્તિ આપણો વારસો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે દિપ પ્રાગટ્ય બાદ યમુના મહારાણી સત્સંગની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના પ્રમુખ રેખાબેન…

Breaking News
0

હવે ગુજરાતનાં અંકલેશ્વરમાં બનશે કોવેક્સિન : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

દેશભરમાં વેક્સીનેશન થવાનું છે, તેથી મોટાપાયે વેક્સીનની જરૂરિયાત છે. તેથી વેક્સીનનું ઉત્પાદન વધારવાની પણ જરૂરિયાત છે. ગુજરાતમાં હાલ ઝડપથી વેક્સીનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં કોરોનાની વેક્સીન બનવાની…

Breaking News
0

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં દલાતરવાડી જેવો ઘાટ સર્જાયાનો આક્ષેપ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વર્તમાન વાઇસ ચાન્સેલર અને તેના પુત્ર સહિતનાઓ વિરૂધ્ધ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ કર્યાની કોર્ટમાં રાવ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વર્તમાન વાઇસ ચાન્સેલર અને તેના પુત્ર સહિત ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર સામે જૂનાગઢના એક જાગૃત નાગરિકે પ્રથમ એન્ટી કરપ્શન બ્યુરોમાં અને આ ફરિયાદના આશરે એક મહિના કરતા વધુ…

Breaking News
0

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જૂનાગઢ ખાતે સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી માટે જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર સજ્જ

આગામી ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિનની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ઉજવનાર હોય, મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને, જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ…

Breaking News
0

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી નિમિત્તે આજથી જૂનાગઢ જિલ્લાકક્ષાએ ઉજવણી શરૂ

જૂનાગઢ જિલ્લામાં રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત લોકગીત અને વકૃત્વ સ્પર્ધા તેમની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે આજ તારીખ ૭ ઓગસ્ટથી જિલ્લા કક્ષાએ યોજાઈ રહી છે. આ સ્પર્ધા તારીખ ૭/૮/૨૦૨૧ થી…

Breaking News
0

શ્રાવણ માસનાં પ્રારંભની સાથે તહેવારોની શ્રૃંખલા શરૂ થશે મીઠાઇ, કપડાં અને ઝવેરાત સહિતની બજારો ધમધમશે

આગામી સોમવારથી ભગવાન ભોળાનાથ શિવજીની પૂજા-ભકિત માટેનાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે અને દેવાધીદેવ મહાદેવની ભકિતમાં ભાવિકો લીન બની જશે. આ સાથે જ છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની કટોકટી…

Breaking News
0

ગાયત્રી મંદિરનાં તપસ્વી મહંત લાલબાપુએ અંબાજી માતાજીનાં દર્શનનો લાભ લીધો

જૂનાગઢ રાજકોટ જિલ્લાના ગધેસર ડેમ સાઈટ પાસેનાં ગાયત્રી મંદિરના તપસ્વી મહંત લાલબાપુ અને તેમના શિષ્ય રાજુબાપુએ અનુયાયીઓ સાથે ગિરનાર પર્વતની ટોચે બીરાજમાન જગત જનની માં અંબે માંનાં ભાવ પૂર્વક દર્શન…

Breaking News
0

કડિયાવાડ વિસ્તારમાં અસામાજીક તત્વોનાં ત્રાસ અંગે વેપારીઓએ બંધ પાળી આવેદન આપ્યું

જૂનાગઢનાં કડિયાવાડ વિસ્તારમાં અસામાજીક તત્વોનાં ત્રાસનાં કારણે વેપારીઓએ બંધ પાળી રસ્તા ઉપર ઉતરી ગયા હતાં. આ ઘટનાનાં પગલે એ-ડિવીઝન પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. જૂનાગઢનાં કડિયાવાડ વિસ્તારમાં અસામાજીક તત્વોનો…

1 534 535 536 537 538 1,266