Breaking News
0

‘કૃષ્ણધામ રજ’ સમાજ વાડીનાં કાર્યક્રમમાં માંગરોળ આહિર સમાજ દ્વારા આગેવાનોનું સન્માન

માંગરોળ તાલુકા સમસ્ત આહીર સમાજને ભગવાન દ્વારકાધીશને ધ્વજારોહણ કાર્યક્રમને લઇને આમંત્રણ આપવા પધારેલ સમાજનું ગૌરવ એવા આહીર અગ્રણી ઉદ્યોગપતિ અને પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હુંબલ સાથે હીર ઓફ આહીર જેનાથી…

Breaking News
0

ગીર સોમનાથ જિલ્લામાં ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ૧૬મીથી જનસંપર્ક યાત્રાનો પ્રારંભ

ગીર સોમનાથ જિલ્લામાં ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા જનસંપર્ક યાત્રાનો તા.૧૬-૯-૨૧થી પ્રારંભ થશે. શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ગાયત્રી સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે દેશભરમાં આયોજિત કાર્યક્રમો માટે દરેક જિલ્લામાં પાંચ દિવસનો જનસંપર્કનો…

Breaking News
0

માણાવદર : પ્રાઇવેટ શાળાઓમાંથી સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ આવતા થયા

માણાવદરની સન સાઇન માધ્યમિક શાળાના શિક્ષિકા સરોજબેન ધોકીયા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સરકારી શાળામાં અપાતી સહાય તથા શાળામાં ચાલતી શૈક્ષણિક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે બાળકોના જીવનનું ઘડતર…

Breaking News
0

દિવરાણા ગામનાં અસરગ્રસ્ત પરિવારની વ્હારે ચાંડેરા પરિવાર

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવરાણા(ધાર) ગામમાં રહેતા દેવીપુજક પરિવારોનાં ઝુંપડામાં અતિભારે વરસાદના કારણે રસોઈ બનાવી ના શકાય તેવી પરિસ્થિતીનું નિર્માણ થવા પામેલ હતું. જેથી ડો. વેજાભાઈ એમ. ચાંડેરા અને તેમના…

Breaking News
0

ગીરગઢડાના સાણાવાકયા ગામે ડુંગરના વિકાસના નામે મંજુર થયેલ કામોની તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા માંગ

ગીરગઢડા તાલુકાના સાણાવાકયા ગામે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના આંબલીયા જામકા ગામ અને જાફરાબાદ તાલુકાના માણસા ગામની વચ્ચે મંદિરો અને પ્રાચીન બૌદ્ધ ગુફાઓ આવેલ છેે. સાણા ડુંગર અને હિન્દુ ધર્મની આસ્થાનું…

Breaking News
0

જૂનાગઢ  શહેર અને જીલ્લામાં શ્રીકાર વરસાદને પગલે સાવચેતીની આલબેલ

જૂનાગઢ શહેર અને જીલ્લામાં છેલ્લા બે દિવસ થયા ભારે વરસાદ પડી રહયો છે જેને લઈને લોકો – ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપેલી છે તો બીજી તરફ સંભવીત ભારે વરસાદની આગાહી હવામાન…

Breaking News
0

કોરોનાની સંભવીત ત્રીજી લહેરનાં ખતરા વચ્ચે જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્ર-ગુજરાતમાં ડેંગ્યુ, ચીકનગુનીયા, ઝાડા-ઉલ્ટી, તાવના કેસો વધ્યાં, આરોગ્ય તંત્ર એલર્ટ

જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્ર અને ગુજરાત તેમજ દેશમાં કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. બીજી લહેર ઘાતક સાબિત થયા પછી ત્રીજી લહેરમાં સંક્રમણનાં પ્રમાણને ઘટાડવા કેન્દ્ર અને રાજય સરકારો…

Breaking News
0

ગીર સોમનાથના ૬ તાલુકામાં સાર્વત્રીક ૨ ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક

ગઈકાલે સવારથી ગીર સોમનાથ જીલ્લાના ૬ તાલુકામાં અવિરત ધીમીધારે વરસાદ વરસી રહયો છે. જેમાં ૬ તાલુકામાં સરેરાશ ૧ થી ૨ ઇંચ વરસાદ વરસયાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ધીમીધારનો…

Breaking News
0

વેરાવળ મર્કન્ટાઇલ બેંકે એક હજાર કરોડના બિઝનેસનો લક્ષ્યાંક હાંસલ કર્યો

સૌરાષ્ટ્રની પ્રથમ હરોળની વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લી.ની ૫૦મી વર્ચ્યુઅલ વાર્ષીક સાધારણ સભા મળી હતી. જેમાં બેંકે રૂા.૬૫૦ કરોડની ડીપોઝીટ, રૂા.૩૫૦ કરોડના ધિરાણ થકી રૂા.૧ હજાર કરોડના કુલ બિઝનેસનો લક્ષ્યાંક…

Breaking News
0

વેરાવળના બે વોર્ડમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા ન ઉકેલાતા કોંગી નગરસેવકે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા

વેરાવળના વોર્ડ નં.૫ અને ૬ વિસ્તારમાં ચોમાસાની સીઝનમાં ગટર સુવિધા ન હોવાના લીધે ઘણા દિવસો સુધી વરસાદી પાણી ભરાયેલુ રહેવાની વર્ષો જુની સમસ્યા છે. જે ઉકેલવા બાબતે નકકર કામગીરી કરવાના…

1 530 531 532 533 534 1,283