‘કૃષ્ણધામ રજ’ સમાજ વાડીનાં કાર્યક્રમમાં માંગરોળ આહિર સમાજ દ્વારા આગેવાનોનું સન્માન
માંગરોળ તાલુકા સમસ્ત આહીર સમાજને ભગવાન દ્વારકાધીશને ધ્વજારોહણ કાર્યક્રમને લઇને આમંત્રણ આપવા પધારેલ સમાજનું ગૌરવ એવા આહીર અગ્રણી ઉદ્યોગપતિ અને પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હુંબલ સાથે હીર ઓફ આહીર જેનાથી…