કોરોનાનાં વેકેશન બાદ ૧૬ ઓકટોબરથી ગિરનાર અને ગીર અભયારણ્યમાં સિંહ દર્શનનો પ્રારંભ થશે
કોરોનાનાં બે વર્ષ બાદ રેગ્યુલર રીતે શરૂ થયેલ ગીર અભયારણ્ય અને ગિરનાર અભયારણ્ય હાલમાં સિંહોનાં ચોમાસાનાં ચાર મહીના વેકેશનનાં લીધે બંધ છે. જે બંને અભયારણ્યમાં ૧૬ ઓકટોબરથી ફરી સિંહ દર્શન…