ગિરનારી સંત કાશ્મીરી બાપુ સમાધીમાં લીન
નિરંજની અખાડાનાં વરીષ્ઠ સંત એવા કાશ્મીરી બાપુને ગઈકાલે બપોરે તેમના આશ્રમ ખાતે સંતો-મહંતોનીઅને હજારો સેવકગણની ઉપસ્થિતિ વચ્ચે મંત્રોચ્ચાર સાથે વિધિવત સમાધી આપવામાં આવી હતી. ગિરનાર જંગલમાં આમકુ બીટ વિસ્તારમાં પાછલા…