જૂનાગઢનાં જીલ્લા શિક્ષણાધિકારી આર.એેસ. ઉપાધ્યાયે કોરોના વેકસીન લીધી
જૂનાગઢનાં જીલ્લા શિક્ષણધિકારી આર.એસ. ઉપાધ્યાયે કોરોના વેકસીનનો બીજાે ડોઝ આજે લીધો હતો. આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રસી લેવાથી કોઈપણ આડરઅસર થતી નથી. લોકોએ કોઈપણ પ્રકારની અફવામાં દોરાયા વગર નિર્ભય…