Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૬ કેસ નોંધાયા, ૧૨ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા હતા અને ૧૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૦, ભેંસાણ-૧ માળીયા-૦,…

Breaking News
0

મુખીનું પાત્ર ભજવનાર સૌરાષ્ટ્ર ભૂમિ ન્યૂઝ ચેનલનાં ‘આપો મેપો’ ફેઈમ વાલજી અકબરીને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અર્પણ

જૂનાગઢ અને સોરઠ પંથકની આ પવિત્ર ભૂમિનું તેજ કંઈક અનોખું છે. આ ભૂમિમાં વસવાટ કરતાં માનવીઓ કંઈક નોખી માટીનાં ઘડાયેલા છે. અતિથીનો આદર સત્કાર, સ્નેહની સરવાણી અને સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર…

Breaking News
0

જૂનાગઢનાં વિવિધ વિસ્તારોમાં સિંહ દર્શન : લોકોમાં ભય મિશ્રિત રોમાંચ

જૂનાગઢ શહેરમાં તો હવે સિંહનાં દર્શન કરવા એ રોજીંદી ઘટના હોય તેવા રોજે રોજ દ્રશ્યો સામે આવી રહયા છે. જાેષીપરાના સરદારપરા વિસ્તારમાં સિંહે દર્શન દીધાનાં બનાવ બાદ રેલવે સ્ટેશન રોડ…

Breaking News
0

સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીના ૩ પ્રાધ્યાપકો અને એક એકાઉટન્ટ કોરોના પોઝીટીવ આવતા ચકચાર

કોરોના મહામારીનો કહેર ઘટી રહયો છે તેવા સમયે વેરાવળમાં કાર્યરત સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીમાં ૩ પ્રાધ્યાપકો અને એક એકાઉટન્ટ સહિત ચાર લોકો કોરોના પોઝીટીવ આવતા ચકચાર પ્રસરી છે. ચારેયની તબીયત સ્થિર…

Breaking News
0

ગુજરાતમાં મિશ્ર ઋતુનો અનુભવ : સવારે – રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો માહોલ

રાજ્યમાં વાતાવરણના પલટા વચ્ચે લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં જાેરદાર ઘટાડો થયો છે. માત્ર વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ…

Breaking News
0

જૂનાગઢ પોલીસે એક ખેડૂતે પચાવી પાડેલી જમીન ડોકટરને પરત અપાવી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે…

Breaking News
0

રાજકોટ પોલીસે ફરીસ્તા બની આર્થિક સંકટમાં જીવતા સોની પરિવારની મદદ કરી

રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા એસીપી સરવૈયાને એક અરજી મળી જેમાં આરોપ હતો કે રાજકોટમાં રહેતા એક સોનીએ લોકો સાથે છેતરપીંડી કરી છે. એસીપી સરવૈયા દ્વારા આ અરજી તપાસ એસઓજીમાં ફરજ…

Breaking News
0

જાણીતા ભજનીક લક્ષમણ બારોટે શિવરાત્રીનાં મેળામાં ઉતારો કરવા સરકાર પાસે કરી માંગણી

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં દર વર્ષે શિવરાત્રીનો મહામેળો યોજાય છે અને સંતો – મહંતોના દર્શન તેમજ ધર્મસ્થાનોમાં, ઉતારા મંડળોમાં ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ રચાય છે. આ…

Breaking News
0

વેરાવળ-સોમનાથ જીલ્લામાં રેપીડ એકશન ફોર્સના જવાનોએ ફલેગમાર્ચ કર્યું

આગામી સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓને લઇ સંવદેનશીલ જીલ્લા મથક વેરાવળ-સોમનાથ જાેડીયા શહેરની બજારો, સંવેદનશીલ વિસ્તારો અને મુખ્ય માર્ગો ઉપર રેપીડ એકશન ફોર્સની ટીમે સ્થાનીક પોલીસના જવાનોને સાથે રાખી ફલેગમાર્ચ કર્યુ હતું.…

Breaking News
0

આજે પંડિત દીનદયાળની પૂણ્ય તિથી

ભારતીય જનસંઘની બૌદ્ધિક મૂડી સમાન, અજાતશત્રુ નેતા પંડિત દીનદયાળનો જન્મ ઉત્તરપ્રદેશના એક નાનકડા ગામમાં થયો હતો. તેઓ જન્મેલા ધનતેરસના દિવસે, પણ ઉપાસક બન્યા સરસ્વતીના. મા લક્ષ્મીને આદરપૂર્વક નમન કરીને મા…

1 685 686 687 688 689 1,276