જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી ઉપર છકડો રીક્ષાને અકસ્માત
જૂનાગઢના ઝાંઝરડા ચોકડી ખાતે ગઈકાલે પાઈપ ભરેલી છકડો રીક્ષા પલ્ટી જતા પાર્ક થયેલી ઓટો રીક્ષાને નુકશાન પહોચું છે. કેશોદથી પાઈપ ભરીને ભેંસાણ તરફ જતી વખતે આ છકડો રીક્ષા ઉધી વળી…
જૂનાગઢના ઝાંઝરડા ચોકડી ખાતે ગઈકાલે પાઈપ ભરેલી છકડો રીક્ષા પલ્ટી જતા પાર્ક થયેલી ઓટો રીક્ષાને નુકશાન પહોચું છે. કેશોદથી પાઈપ ભરીને ભેંસાણ તરફ જતી વખતે આ છકડો રીક્ષા ઉધી વળી…
વેરાવળ તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણી માટે નાયબ કલેકટરની ઉપસ્થિતીમાં પ્રથમ બેઠક મળી હતી. બેઠકમાં પ્રમુખ પદ માટે ભાજપના સરમણભાઇ સોલંકી તથા ઉપપ્રમુખ પદ માટે ભાજપના ઉષાબેન વાળાએ…
મેંદરડા HP પેટ્રોલિયમના વડા સીજીએમ રિટેલ એન્જિનિયર ડી. રવિન ચંદ્ર અને સેલ્સ મેનેજર અભિષેક સૌરાષ્ટ્રના તમામ HP પેટ્રોલિયમની ચકાસણીમાં આવ્યા હતા. ત્યારે મેંદરડામાં સાસણ રોડ ઉપર આવેલ માધવ પેટ્રોલિયમ ખાતે…
૩૭૦ની કલમ હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં દરેક ક્ષેત્રનો વિકાસ કરવા માટે કેન્દ્રની મોદી સરકાર કટીબદ્ધ છે. ખાસ કરીને કાશ્મીરના યુવા વર્ગને આર્ત્મનિભર બનાવી વધુમાં વધુ રોજગારી મળી રહે તે માટે…
મહીસાગરના કાનેસર ગામના રાજદિપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડના ત્રણ માસના બાળક ધૈર્યરાજસિંહને એસેમએ ૧ની બિમારી હોય જેની સારવાર માટે અંદાજે ૧૬ કરોડનો ખર્ચ થતો હોય તેમના પરિવારની પરિસ્થિતિ સધ્ધર ન હોવાના કારણે…
જેસીઆઈની લોટસ (લોમ ઓફિસર ટ્રેનીંગ સેમીનાર ) જેતપુર ખાતે તારીખ ૦૬ શ્ ૦૭ માર્ચ ૨૦૨૧ના રોજ ૨ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોમ ઓફિસર ટ્રેનીંગ સેમીનારમાં જેસીઆઈ ઝોન-૭ના…
દેશભરમાં ભારત જન વિજ્ઞાન જાથા વિજ્ઞાન પ્રચાર-પ્રસાર સાથે અંધશ્રધ્ધા નિર્મૂલનની કામગીરી મીશનથી કરે છે. ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી દોરા-ધાગા, મંત્ર-તંત્ર, ધર્મશ્રધ્ધાની આડમાં યેનકેન છેતરપીંડી કરનારાઓને નૈતિક પડકાર આપી જનહિતાયે ખુલ્લા…
ખંભાળિયાના પાદરમાં આવેલી અને વૈષ્ણવ માટે પરમ પૂજનીય શ્રી મહાપ્રભુજીની સતાવનમી બેઠક આવેલી છે. આ બેઠક પાસે આવેલા એક પુલિયા નજીક છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય છવાયું હતું. આ મુદ્દે…
માંગરોળમાં રહેતી યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા વિ.હિ.પ. સહિતના સંગઠનોએ કડક કાર્યવાહીની માંગ સાથે તંત્રને રોષપૂર્ણ આવેદન પાઠવ્યું હતું. વિ.હિ.પ., બજરંગ દળ તથા હિન્દુ યુવા સંગઠને ગૃહમંત્રી, મુખ્યમંત્રીને સંબોધીને મામલતદાર,…
વેરાવળના ભીડીયામાં સમ્રાટ ગ્રુપ દ્રારા સ્વ.દેવજીભાઈ ગોહેલના સ્મણાર્થે દેવ સમ્રાટ કપ-૨૦૨૧ ટેનીશ ક્રિકેટ ટુનામેન્ટ યોજાઇ હતી. ભીડીયામાં દરીયા કિનારે આવેલ ક્રિકેટ મેદાનમાં ટુર્નામેન્ટ યોજાયેલ હતી. જેમાં ભીડીયા, વેરાવળ, સુત્રાપાડા, ધામળેજ…