સ્વાતંત્ર સેનાની સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચાની સ્મૃતિમાં આગાખાન હોસ્ટેલથી મનોરંજન સર્કિટહાઉસ સુધીના માર્ગનું નામકરણ
જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ ગઈકાલે મળ્યું હતું. જેમાં જૂનાગઢ જીલ્લાનાં બિલખા ગામનાં વતની અને આઝાદીની અનેક ચળવળોમાં મહત્વનું યોગદાન આપનાર સ્વ. શ્રી દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચા તથા તેમનાં ર્ધમપત્ની સ્વ. વિજયાલક્ષ્મીબેન…