Breaking News
0

જૂનાગઢ : ઉચ્ચત્તર પગારના તફાવતની રકમ મેળવવા શિક્ષકોએ પ્રાથમિક શિક્ષક સંઘનો સંપર્ક કરવો

જૂનાગઢ જિલ્લામાં તા. ૧-૬-૧૯૮૭થી ૩૧-૭-૧૯૯૪ દરમ્યાન નિવૃત્ત થયેલા શિક્ષકોને ત્રણ ઉચ્ચત્તર પગારના તફાવતની રકમ અને ૧૦ ટકા વ્યાજ ન મળ્યું હોય તેવા શિક્ષકો માટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવાની હોય…

Breaking News
0

કેશોદના ભાટસીમરોલી ગામે સાડા આઠ વીઘા જમીનનું સાટાખટ કરી ધાક-ધમકીના ત્રાસથી યુવાને દવા પીધી, પોલીસ ફરીયાદ

કેશોદ તાલુકાનાં ભાટસીમરોલી ગામનાં જયશ્રીબેન યશપાલભાઈ યાદવ (ઉવ.૩૯)એ અશોક સરમણભાઈ જાડેજા (રહે.કેશોદ) તથા કિરીટભાઈ વિરમભાઈ રામ (રહે.ભાટસીમરોલી)વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરીયાદીના પતિએ આરોપી નં.૧ પાસેથી…

Breaking News
0

માણાવદર અને મેંદરડા તાલુકાના ૧૯ ગ્રામ પંચાયતના મકાનોનું રૂા.૫૩.૫૦ લાખના ખર્ચે થશે સમારકામ

જૂનાગઢ જિલ્લાના માણાવદર અને મેંદરડા તાલુકાના કુલ ૧૯ ગ્રામ પંચાયતના મકાનો રૂા.૫૩.૫૦ લાખના ખર્ચે સમારકામ થશે. માણાવદર અને મેંદરડા તાલુકાના સી.ડી.પી. યોજના અંતર્ગત માણાવદરના ૯ ગ્રામ પંચાયતના મકાનો અંદાજીત કુલ…

Breaking News
0

જૂનાગઢમાં કબાટની તિજાેરીમાંથી રૂા.૪ લાખની રોકડની ચોરી

જૂનાગઢ સુખનાથચોક પિશોરીવાડા મસ્જીદની બાજુમાં રહેતા અલીમહમદ નુરમહમદ ઠેબા (ઉ.વ.૩૮)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીનાં મકાનની પાછળની બારીનાં સળીયા વાળી સાહીદ મુસ્તાકભાઈ રહે.પીશોરીવાળા નામનો શખ્સ ઘરમાં અંદર…

Breaking News
0

જૂનાગઢમાં મહિલા એએસઆઈની ફરજમાં રૂકાવટની ફરીયાદ

જૂનાગઢ શહેર ટ્રાફિક શાખાના એએસઆઈ હવાબેન તારમહમદભાઈએ આ કામના આરોપી આશીષભાઈ બોરીચા (રહે.સરગવાડા,) કમલેશભાઈ જાદવ, વીકીભાઈ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીઓએ વાહન ચેકીંગની બાબતે…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૮ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૮ કેસ નોંધાયા હતા અને ૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૫, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

ભવનાથ મહાદેવની પૂજા, ધ્વજારોહણ સાથે શિવરાત્રી મેળાનો પ્રારંભ : ભાવિકોની ગેરહાજરી વચ્ચે મેળાનો આજે બીજાે દિવસ

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં પ્રતિવર્ષ યોજાતો શિવરાત્રીનો મેળો આ વર્ષે શ્રધ્ધાળુઓ અને ભાવિકોની ગેરહાજરી વચ્ચે ફકતને ફકત સાધુ સંતો માટે ધાર્મિક પરંપરાને જાળવી રાખવાના ભાગરૂપે આ મેળો યોજાઈ રહ્યો…

Breaking News
0

ગોરક્ષનાથ આશ્રમ ખાતે અતિથીને પ્રેમથી પ્રસાદ પીરસતા સંત શેરનાથબાપુ

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં ગોરક્ષનાથ આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં પ્રવેશ કરો એટલે તુરતજ પવિત્ર ભૂમિમાં આવી ચડયા હોય તેવો અહેસાસ થવા માંડે છે. કાયમને માટે દર્શનાર્થે આવનારા…

Breaking News
0

ભવનાથમાં આવેલ લાલસ્વામીની જગ્યા ખાતે આપાગીગાના ઓટલા દ્વારા ચાલી રહેલા અન્નક્ષેત્રમાં પૂજન અને ધ્વજારોહણનો ભાવપૂર્વક કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ વિસ્તાર ક્ષેત્રમાં ગઈકાલે ભવનાથ મહાદેવ મંદિરે સંતો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સંતોના મેળાનો શુભારંભ કરવામાં આવલ હતો. કોરોનાનાં સંક્રમણકાળમાં આ વર્ષે ફકતને ફકત સંતોનો જ મેળો યોજાઈ…

Breaking News
0

ભવનાથનાં શિવરાત્રી મેળામાં લોકોને પ્રવેશબંધી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

જૂનાગઢ ભવનાથ ખાતે ચાલુ વર્ષે કોરોનાના સક્રમણને ધ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા મહા શિવરાત્રી મેળો બંધ રાખવા ર્નિણય કરવામાં આવેલ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ…

1 706 707 708 709 710 1,346