જૂનાગઢ શિવરાત્રી મેળામાં આવેલ સુરદાસને ભરૂચ પહોંચાડી પોલીસે કરી અનેરી સેવા
જૂનાગઢ ભવનાથ ખાતે ચાલુ સાલે કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા મહા શિવરાત્રી મેળો બંધ રાખવા ર્નિણય કરવામાં આવેલ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ…