Author Abhijeet Upadhyay

Breaking News
0

ભવનાથમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે બે ઝડપાયા

જૂનાગઢ સી ડીવીઝનનાં પીઆઈ જે.જે. ગઢવી અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી મળતાં ભવનાથ વિસ્તારમાંથી ચોરી થયેલ મોટર સાયકલ નં. જીજે-૦૧-યુજી ૦૪૧૩ લઈને બે ઈસમો બિલખા રોડ તરફથી જૂનાગઢ…

Breaking News
0

કૃષિમંત્રી રાઘવજી પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ સહિત અન્ય મહાનુભાવોની હાજરીમાં અમદાવાદમાં કેસર કેરી મહોત્સવ ખુલ્લો મુકાયો

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સરકારના કૃષિ વિભાગના નિગમ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કેસર કેરી મહોત્સવનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનું ૨૪ મે…

Breaking News
0

હાઈકોર્ટે ચીફ ઓફિસરનો ઉઘડો લેતા માંગરોળ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું, માધવ ડેરી ફાર્મને સીલ કરી

માંગરોળના કેશોદ રોડ ઉપર ગ્રીન સોસાયટીમાં રહેણાંક હેતુના પ્લોટમાં ધંધાકીય દુકાનનું બાંધકામ કરી દૂધ ડેરીનો પ્લાન ચાલું થતા સોસાયટી લોકોએ હાઈકોર્ટનો દરવાજાે ખખડાવતા પાલિકાએ દૂધ ડેરીઓ પ્લાન સીલ દીધો હતો.…

Breaking News
0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે. આ સમારોહની પૂર્વ તૈયારીઓના સંદર્ભે કલેકટર રચિત રાજના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જિલ્લા સેવા સદન ખાતે…

Breaking News
0

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે એક દિવસીય મિડીયા કાર્યશાળા યોજાઈ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં અધ્યક્ષસ્થાને પ્રદેશ મિડિયા વિભાગની કાર્યશાળા યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય પ્રવક્તા સુભેન્દુ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ભરતભાઈ ડાંગર, હિતેનભાઇ કનોડિયા, રૂત્વિજભાઇ…

Breaking News
0

માંગરોળ પોલીસ સ્ટેશનમાં વર્ષો જુના ડિટેઇન કરેલ વાહનોની કરાઈ હરરાજી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનોની જાહેર હરાજી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાભરમાંથી વાહન ખરીદીમાં ગ્રાહકોએ હાજર રહી બોલી બોલી હતી. માંગરોળ પોલીસે…

Breaking News
0

કોઈ માપવા માટે તો કોઈ પામવા માટે સાંભળે છે : મોરારીબાપુ

જગતજનની માં જાનકીની જન્મભૂમિ અને ભગવાન રામ અને જાનકીની પરિણયભૂમિ-જનકપુરથી પ્રવાહિત રામકથામાં બાપુએ વિવિધ પ્રકારની જિજ્ઞાસાઓને સંવાદ સાથે ગૂંથીને કહ્યું કે એક ખૂબ નાનકડો ઉપનિષદ છેઃસિતોપનિષદ.આમ તો સન્યાસ જગતમાં ૧૨…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં હોળી-ધુળેટી પર્વની ઉત્સાહભેર થયેલી ઉજવણી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં હોળી – ધુળેટીનાં પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અને સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ એ રંગોનાં તહેવારને મનાવ્યો હતો. ગુરૂવારે હોળી પર્વ નિમિતે નિર્ધારીત સમયે જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં…

Breaking News
0

જૂનાગઢમાં અજાણ્યા વ્યકિતની હત્યાનો ભેદ ઉકેલતી પોલીસ : આરોપીની ધરપકડ

જૂનાગઢમાં અજાણ્યા યુવકની હત્યાનાં બનાવ અંગેની જીણવટભરી તપાસ હાથ ધરી અને ગણતરીનાં સમયમાં આ અજાણ્યા યુવાનની હત્યાનાં બનાવ અંગેનો ભેદ ઉકેલી નાખવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને આરોપીની ધરપકડ કરી…

Breaking News
0

જૂનાગઢમાં જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે ભવ્ય પાટોત્સવ ઉજવાશે

જૂનાગઢ જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામીનારાય મુખ્ય મંદિર ખાતે આવતીકાલે ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. ભગવાન સ્વામીનારાયણ દ્વારા સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહીતનાં દેવો ભકતજનોની મનોકામના પૂર્ણ કરે છે…

1 493 494 495 496 497 1,355