વિશ્વના અનેક દેશોમાં ૧૫ ડિસેમ્બરના દિવસને અંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે મનાવવામાં આવે છે જેમાં ભારત,નેપાળ, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, શ્રીલંકા, ટાન્ઝાનિયા સહિત ઘણા દેશો પણ સામેલ છે. જાે કે, શરૂઆત એક એનજીઓએ…
માંગરોળ નજીક સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી મંદિર શીલના સમુદ્ર કાંઠે આવેલું છે ત્યાં સોમવતી અમાસે આદીનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામીજી શ્રી હરિપ્રકાશ તથા સ્વામિ સત્સંગ ભૂષણ શાસ્ત્રીજીના સાનિધ્યમાં શીલના…
આહીર એક્તા મંચ ગુજરાતના સ્થાપક અને અખિલ ભારતીય યાદવ મહાસભા(યુવા)-ગુજરાતના પ્રમુખ આહીર અર્જુન આંબલીયા દ્વારા કિસાન આંદોલનને સમર્થન કરવાના સંકેત આપ્યા છે. આહીર અર્જુનભાઇ અને ટીમ દ્વારા દેશના દરેક રાજ્યોના…
ગોંડલના ધારાસભ્યના પુત્ર અને ભાજપના યુવા નેતા જ્યોતિરાદિત્યસિંહ જયરાજસિંહજી જાડેજા(ગણેશભાઈ)નો તા. ૧-૧-૨૦૨૧ના રોજ જન્મદિવસ છે. ગોંડલ યુવા ભાજપમાં અને સૌરાષ્ટ્રના યુવાનોમાં પોતાની આગવી કાર્યશૈલી અને મળતાવડા સ્વભાવના લીધે જ્યોતિરાદિત્યસિંહ નાની…
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના નવનિયુક્ત ચેરમેન કિરીટભાઈ પટેલની યાદીમાં જણાવાયું છે કે, શાકભાજી ફળફળાદી સબ યાર્ડમાં પોતાની જણસી વેંચવા આવતા ખેડૂતો માટે બે શેડ (પ્લેટફોર્મ) બનાવાયા છે જેમાં ખેડૂતો શાકભાજી, ફળફળાદીનું…
કોરોના મહામારીના કારણે યાત્રાધામ સોમનાથના ભાંગી પડેલ પ્રવાસનને ફરી ધમધમતુ કરવા સોમનાથ મંદિર ટ્રસ્ટા દ્વારા આગામી ૩૧ ડીસેમ્બરના મિની વેકેશનને લઇને મહત્વની જાહેરાત કરી છે. જેમાં ટ્રસ્ટ હસ્તકના ગેસ્ટહાઉસો અને…
સરકારી ટેકાના ભાવે મગફળી વેંચવા માટે રજીસ્ટ્રેટશન સમયે ખેડુતોના ખોટા દસ્તાકવેજાે અપલોડ થયા હોવાનું અન્ન નાગરીક પુરવઠા નિગમના ઘ્યાને આવેલ છે. જેથી નિગમના આદેશથી ગીર સોમનાથ જીલ્લામાં રજીસ્ટ્રેશન થયેલા ૨૧…
માણાવદર તાલુકાનાં થાનીયાણા ગામે કેરોસીન છાંટી અગ્નિ સ્નાન કરી લીધાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે મૃતક પરિણીતાનાં ભાઈએ તેમની બહેનને સાસરીયા તરફથી દુઃખ ત્રાસ મળતો હોવાને કારણે તેણીએ…