Browsing: Breaking News

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિએ ગેસ સીલીન્ડર, પેટ્રોલના ભાવ વધારા અંગે આવેદનપત્ર પાઠવી રોષ વ્યકત કર્યો

ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિના હીરાભાઇ રામ, કરશનભાઇ બારડ, ફારૂકભાઇ પેરેડાઇઝ, મહિલા પ્રમુખ સંગીતા ચાંડપા, લલીત ફોફંડી સહિત કોંગી કાર્યકરોએ નાયબ કલેકટરના માધ્યમથી રાજયપાલને સંબોધેલ આવેદનપત્રમાં જણાવેલ કે, કેન્દ્ર અને…

Breaking News
0

બિલખામાં શહીદ વીરોને શ્રધ્ધાંજલી અપાઈ

ભારતીય જવાનોની શહાદતને શ્રધ્ધાંજલી આપવાનો એક કાર્યક્રમ ગઈકાલે બિલખાનાં ગ્રામજનો દ્વારા યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને શહીદ વિરોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી તેમજ ચાઈનાની…

Breaking News
0

ગિરનારની ૩૬ કિલોમીટરની દુધધારા પરિક્રમા ભાવિકોએ કરી

જૂનાગઢનાં કેટલાંક સાહસીક યુવાનોએ ગરવા ગિરનારની ૩૬ કિલોમીટરની દુધધારા પરિક્રમા કરી અને ગિરનારજી મહારાજને પ્રાર્થના કરી હતી તેમજ કોરોના મહામારીમાંથી મુક્તિ માટે અને સૌનાં કલ્યાણની કામના કરી હતી. #saurashtrabhoomi #media…

Breaking News
0

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ઝાંપોદડમાં ખંડણી માટે ફાયરીંગ : ૪ને ઈજા

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ઝાંપોદડ ગામે ફાયરીંગ થતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ઝાંપોદડ ગામે ખંડણી માટે માથાભારે શખ્સોએ આડેધડ ફાયરીંગ કરતા ૪ લોકોને ઈજા પહોંચી હતી. આ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં વધી રહેલાં કેસો : તકેદારીનાં પગલાં લેવાયાં

જૂનાગઢ શહેર અને જીલ્લામાં છેલ્લાં પાંચ દિવસથી કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આવશ્યક પગલાં લેવામાં આવી રહ્યાં છે. જ્યારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીનાં…

Breaking News
0

સરકાર આગલા દરવાજેથી સહાય જાહેર કરે અને બાદમાં ભાવ વધારો કરે

જૂનાગઢ સહિત રાજય અને દેશભરમાં મોંઘવારી સતતને સતત વધી રહી છે. જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચી રહ્યા છે. ચટણી, મીઠું, હળદરથી લઈ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોમાં બેકાબુ વધારા સામે જનજીવન…

Breaking News
0

માનસીક તણાવમાં આવેલા યુવાનને મદદરૂપ થતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ શહેરના પત્રકાર સાગરભાઈ ઠાકરને દિલ્હી ખાતેના પત્રકાર દ્વારા માહિતી મળેલ કે, દિલ્હીના આચાર્ય ઋષિદેવજીને જૂનાગઢમાં કોઈ અજાણ્યા શખ્સોએ નશીલા પદાર્થ કે ઝેર પાઈને લૂંટી લેવાની કોશિશ કરવામાં આવેલ છે.…

Breaking News
0

કેશોદના પીપલીયાનગરમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં તંત્રમાં દોડધામ

કેશોદ શહેરમાં કોરોના વાયરસ ફેલાતો અટકવાનું નામ લેતો નથી ત્યારે એક કોરોના પોઝિટિવ કેસ સારવાર મેળવી નેગેટિવ રીપોર્ટ આવે ત્યાં સુધીમાં બીજા કેસ નોંધાતાં તંત્રની દોડધામ ચાલું જ રહે છે.…

Breaking News
0

રાજયની જાહેર ટ્રસ્ટોની શાળાઓ અનેક કારણોસર નાંણાકીય કટોકટીનો સામનો કરી રહી હોય સહાય આપવા માંગણી

રાજયમાં સ્વનિર્ભર જાહેર ટ્રસ્ટો દ્રારા સંચાલીત શાળાઓ અનેક કારણોસર નાણાંકીય કટોકટીનો સામનો કરી રહી છે. ત્યારે આવી શાળાઓને આર્થીક મદદ કરવા અંગે વેરાવળના શીશુમંદિર એજયુકેશન ટ્રસ્ટ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખી…

Breaking News
0

વેરાવળમાં કોરોના પોઝીટીવ આવેલા બે તબીબો અને કમ્પાઉન્ડરના કોન્ટેકટમાં ૪૫૦થી વધુ લોકો આવ્યાં ?

વેરાવળમાં કોરોના પોઝીટીવ આવેલા બે તબીબ અને એક કમ્પાઉન્ડરના કોન્ટેકટમાં આવેલા લોકોની માહિતી મેળવવા આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી હતી. જેમાં પોઝીટીવ આવેલા બંન્ને તબીબ અને કમ્પાઉન્ડરના કોન્ટેકટમાં ૪૫૦થી વધુ…