Monthly Archives: February, 2021

Breaking News
0

આ ગુજરાતની જનતાનો વિજય છે : મુખ્યમંત્રી રૂપાણીએ ટ્‌વીટ કરી આભાર માન્યો

ગુજરાતની ૬ નગરપાલિકાઓમાં ભાજપની ભવ્ય સફળતા ઉપર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્‌વીટ કરીને જનતાનો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. વડાપ્રધાન @narendramodi અને કેન્દ્રીય ગૃહમંત્રી @AmitShahના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય…

Breaking News
0

રાજકોટ અને જામકંડોરણા પંથકમાં ઉમેદવારોને વિજયી બનાવવા ચૂંટણી પ્રચાર કરતા લલીતભાઈ રાદડીયા

રાજકોટ અને જામકંડોરણા પંથકમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે યુવા નેતા લલિતભાઈ રાદડીયાએ પ્રચાર કર્યો હતો અને ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે ગામે- ગામ જનસભા સંબોધી હતી. જામકંડોરણા…

Breaking News
0

ઉપલેટાનાં પાનેલી અને કોલકી ગામે ભાજપ કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરાયું

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા દ્વારા ઉપલેટા તાલુકાનાં પાનેલી અને કોલકી ગામે ભાજપ કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરાયું હતું. આ તકે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખે કાર્યકર્તા અને ગ્રામજનોની સાથે સંવાદ કર્યો…

Breaking News
0

આજે વિશ્વકર્મા જયંતિ

આજે વર્ષે વિશ્વકર્મા જયંતિ છે. વિશ્વકર્મા જયંતિ એક શુભ દિવસે ભગવાન વિશ્વકર્મા સમર્પિત જે આકાશી આર્કિટેક્ટ તરીકે ઓળખાઈ છે. ભગવાન વિશ્વકર્મા તેમના વાહનો અને શસ્ત્રો સાથે હિન્દૂ દેવી-દેવતાઓની મહેલોના સ્થાપક…

Breaking News
0

માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં ચેક અર્પણ કરાયો

ભગવાન શ્રી રામ મંદિર નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હસ્તે પ્રમુખ વરજાંગભાઈ કરંગીયા, મંત્રી અરજણભાઈ કરમટા, કાનાભાઈ નંદાણિયા, પરીમલ…

Breaking News
0

ઉજ્જૈન ખાતે શ્રી રાજપુત કરણી સેનાની મહારેલીમાં ગુજરાતનાં આગેવાનો જાેડાયા

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા મધ્ય પ્રદેશના ઉજ્જેૈન ખાતે મહારેલી યોજાઈ હતી જેમાં શ્રી રાજપૂત કરણી સેના ગુજરાતને પણ આમંત્રણ આપાયું હતું. આ મહારેલીમાં ગુજરાતના શ્રી રાજપુત કરણી સેનાના પ્રદેશ…

Breaking News
0

ગુરૂવારે ગુરૂપુષ્યા મૃતયોગ

મહા શુદ તેરસને ગુરૂવાર તારીખ રપ-ર-ર૦ર૧ના દિવસે ગુરૂપુષ્યા મૃતયોગ છે. સાથે શ્રી વિશ્વકર્મા જયંતી પણ છે ગુરૂપુષ્યામૃત યોગ સવારે ૭.૧૩થી બપોરે ૧.૧૭ સુધી છે. ગુરૂપુષ્યા મૃતયોગમાં નવા વાહનની ખરીદી કરવી,…

Breaking News
0

કોંગ્રેસની જ્યાં પણ ક્ષતીઓ રહી ગઈ છે ત્યાં સુધારો કરી પ્રજા માટે લડતા રહીશું : પ્રદેશ પ્રમુખ ચાવડા

ગુજરાત રાજયની ૬ મનપામાં કોંગ્રેસની ભૂંડી હાર થતા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ચૂંટણીમાં જનાદેશનો સ્વીકાર કરી ધાર્યા કરતા વિપરીત પરિણામો આવ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે હંમેશની જેમ હારનો સ્વીકાર…

Breaking News
0

દેશનાં૧૬ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાનાં નવા કેસોમાં ચિંતાજનક વધારો

દેશમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે. ઘણા રાજ્યોમાં કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. મહારાષ્ટ્ર અને કેરળ સિવાય અન્ય રાજ્યોમાં પણ નવા કેસો વધી રહ્યાં છે. લગભગ ૧૬…

Breaking News
0

પંચાયતી રાજ અને તેની અસરો

પંચાયતી રાજ ભારત, નેપાળ વગેરે દક્ષિણ એશિયાઈ દેશોની રાજકીય પ્રથા છે. ભારતમાં ૨૪ એપ્રિલ ૧૯૯૩માં ૭૩મો બંધારણીય સુધારો અમલમાં આવતા પંચાયતી રાજને બંધારણીય દરજ્જાે પ્રાપ્ત થયો. પંચાયતની રચનામાં ગ્રામ પંચાયત…

1 4 5 6 7 8 55