Monthly Archives: March, 2021

Breaking News
0

જૂનાગઢનાં યુવા ગાયક કલાકાર રજનીકાંત ભટ્ટએ મેળવી અનેરી સિદ્ધિ

જૂનાગઢના યુવા ગાયક કલાકાર રજનીકાંત ભટ્ટ તા. ૧૫મી જુલાઈ ૨૦૧૭ થી સતત દર શનિવારે ફેસબુક અને યુટ્યુબ ચેનલના માધ્યમથી કરાઓકે ટ્રેક ઉપર લાઇવ ફિલ્મી ગીતો પીરસે છે. આ લોન્ગેસ્ટ લાઇવ…

Breaking News
0

માંગરોળ : સેવાભાવી યુવાનોએ ગાયોને ૧પ૧ કિલો લાપસી ખવડાવી

બાપા સીતારામ ગૌશાળાના કાર્યકરો દ્વારા શેરીયાજ ખાતે સંજીવની નેચર ફાઉન્ડેશન મિત્રો તેમજ કુકસવાડા ગૌ સેવા હોસ્પિટલના યુવાનો સાથે શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત બાપા સીતારામ ગૌ શાળાના…

Breaking News
0

ખંભાળિયાનાં રઘુવંશી મહિલા અગ્રણીની ઝોનલ અધ્યક્ષ તરીકે નિમણુંક

રઘુવંશી સમાજ માટે આદરપાત્ર એવી શ્રી લોહાણા મહાપરિષદ કે જે સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશીઓની માતૃસંસ્થા છે, આ સંસ્થા દ્વારા ખંભાળિયાના અગ્રણી મહિલા રઘુવંશી જેમીનીબેન યોગેશભાઈ મોટાણીની શ્રી લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર…

Breaking News
0

જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ડો. હર્ષવદન ઠાકર મુકાયા

જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ડો. હર્ષવદન ઠાકરની નિમણુંક થતા તેઓએ ચાર્જ સંભાળી કામગીરીનો આરંભ કર્યો છે. જૂનાગઢનાં ધારા કલાસીસનાં સંચાલક પ્રજ્ઞેશભાઈ ઠાકર અને અલ્કાબેનનાં પુત્ર એવા હર્ષવદનએ ફિલીપાઈન્સથી…

Breaking News
0

બિલખા ગામે સ્વ. સૃષ્ટિબેન રૈયાણીને શ્રધ્ધાંજલી સાથે ખોડલધામ મહિલા મંડળની સ્થાપના

બિલખા ગામે લેઉવા પટેલ સમાજ ખાતે જેતલસરમાં નરાધમનાં વિકૃત માનસનાં શિકાર બનેલી સ્વ. સૃષ્ટિબેન રૈયાણીને પટેલ સમાજ મહિલા મંડળ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી. ત્યારબાદ ખોડલધામ મહિલા મંડળની રચના કરવામાં…

Breaking News
0

જૂનાગઢ રઘુવંશી સખી સહીયર મંડળ દ્વારા તીલક હોળીનો આવતીકાલે કાર્યક્રમ યોજાશે

આવતીકાલે ગુરૂવારે રોજ સાંજનાં પ થી ૭ રઘુવંશી સખી સહીયર મંડળનો કાર્યક્રમ વિવેકાનંદ કેન્દ્ર શહિદ પાર્ક સામે, તળાવ દરવાજા, જૂનાગઢ ખાતે રાખેલ છે. આ તકે ફીઝીયોથેરાપીસ્ટ ડો. કોમલબેન છુગાણી માર્ગદર્શન…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં વોર્ડ નંબર-૧૦માં જગન્નાથજી મંદિર ખાતે ૨૭ માર્ચના રોજ કોર્પોરેટરોનાં માર્ગદર્શન નીચે કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કોરોના મુક્ત રાષ્ટ્ર કરવાના અભિગમને લઈ જૂનાગઢ મહાનગરપાલિકાના વિવિધ વોર્ડ વિસ્તારોમાં કોરોના રસીકરણની ચાલતી આ કામગીરી અંતર્ગત જૂનાગઢના વોર્ડ નંબર-૧૦માં જગન્નાથજી મંદિર ખાતે આગામી તારીખ ૨૭…

Breaking News
0

મનરેગા કોૈભાંડ : મૃત્યુ પામેલાને સભાસદ બનાવી સંખ્યાબદ્ધ બોગસ મંડળીઓ ઊભી કરાઈ ! : કરોડો રૂપિયાની નાણાંકીય ગેરરીતિનો કોંગ્રેસનો આક્ષેપ

વિધાનસભામાં વિરોધપક્ષ કોંગ્રેસના ધારાસભ્યે સરકારી નોકરી કરનારા દ્વારા મનરેગાના મસ્ટર ઉપર મજૂર તરીકે નામ નોંધાવી નાણાં લેતા હોવાનું તેમજ બાળ-મજૂરો ઉપર પ્રતિબંધનો કડક કાયદો અમલમાં હોવા છતાં મનરેગાના મસ્ટર ઉપર…

Breaking News
0

ગીરમાં એક પણ રોજડું આવશે તો ઉગ્ર આંદોલન કરવની કોંગી ધારાસભ્યની ચિમકી

ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમ્યાન કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ ગૃહમાં નીલ ગાય (રોજડાં) મુદ્દે ચીમકી ઉચ્ચારી હતી. તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર-ઉ.ગુજરાતના રોજડાં ગીર સુધી મૂકવામાં આવશે તો ઉગ્ર…

Breaking News
0

‘ખેડૂત વિરોધી કાળો કાયદો પાછો ખેંચો’ સહિતના સૂત્રોચ્ચારો સાથે કોંગ્રેસનો વિધાનસભા ગૃહમાંથી વોક આઉટ

વિધાનસભા ગૃહમાં વિરોધ પક્ષ કોંગ્રેસે દિલ્હીમાં આંદોલન ચલાવી રહેલ ખેડૂતો અને તેમના મૃત્યુનો મુદ્દો ઉછાળ્યો હતો. જેમાં શહીદ દિનના શહીદો સહિત મૃત્યુ પામનારા રપ૦ જેટલા ખેડૂતોને શ્રધ્ધાંજલિ આપવાનું કહેતા ભાજપ…

1 9 10 11 12 13 58