Monthly Archives: April, 2021

Breaking News
0

શ્રી પરશુરામ ફાઉન્ડેશન દ્વારા કોવિડ-૧૯ વેકિસન કેમ્પ યોજાયો

શ્રી પરશુરામ ફાઉન્ડેશન(યુવા પાંખ), જૂનાગઢ દ્વારા હાલની કોરોના મહામારીનાં સમયમાં સરકારની ગાઈડલાઈન મુજબ તા.૩૧-૩-ર૦ર૧નાં રોજ આલ્ફા સ્કૂલ-ર, લક્ષ્મીનગર, જૂનાગઢ ખાતે કોવિડ-૧૯ વેકિસન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં મ્યુનિ.કોર્પોરેશનની…

Breaking News
0

જેસીઆઈ જૂનાગઢ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

જેસીઆઈ જૂનાગઢ દ્વારા પ્રિમીયર લીગ ર૦૨૧ ક્રિકેટ ટુર્નામેન્ટનું તા. ૩ અને ૪ એપ્રિલ ૨૦૨૧ ના રોજ સવારે ૮ થી જૂનાગઢના જ્ઞાનબાગ ગુરૂકુળના ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં જેસીઆઈ…

Breaking News
0

જૂનાગઢનું વંથલી હવે ‘વામનસ્થળી’ શહેર તરીકે ઓળખાશે

જૂનાગઢ જિલ્લાનું વંથલી ગામ હવે ‘વામનસ્થળી’ શહેર તરીકે ઓળખાશે. વંથલીમાં વામન ભગવાને અવતાર લીધો હોવાથી આ ઐતિહાસિક ઘટનાને નગરપાલિકા તંત્ર દ્વારા વધુ મહત્વ આપીને નવું નામકરણ કરવા ઠરાવ કરાયો હતો.…

Breaking News
0

વેરાવળ તાલુકા પંચાયતનું આધુનિક સુવિધાવાળુ રૂા.૩ કરોડના ખર્ચે નવું બિલ્ડીંગ બનાવવાનો ઠરાવ મંજૂર

વેરાવળ તાલુકા પંચાયત કચેરીનું નવું બિલ્ડીંગ બનાવવા માટે શાસકોએ ઠરાવ રજુ કરેલ જે અંગે સુવિધાવાળા નવા સ્થળે નવું બિલ્ડીંગ બનાવવા તમામ સભ્યોએ મત વ્યકત કરી સર્વાનુમતે તાલુકા પંચાયતની પ્રથમ બજેટ…

Breaking News
0

ગીરગઢડામાં અદ્યતન બસ સ્ટેશન બન્યું પણ એસટી બસોના રૂટો શરૂ ન થતા પંથકવાસીઓ પરેશાન

રાજય સરકારે ગીરગઢડામાં અદ્યતન એસટી બસ સ્ટેશન તો બનાવી આપ્યું પરંતુ લાંબા અંતરની તથા પંથકવાસીઓની જરૂરીયાત મુજબની એસટી બસોની પૂરતી સુવિધા ન આપી હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં ઈશાપુર ગામેથી પાંચ જુગારીઓ ઝડપાયા

જૂનાગઢ તાલુકાનાં પીએસઆઈ એસ.એન. સગારકા અને સ્ટાફે ઈશાપુર ગામની સીમમાં જુગાર અંગે રેડ પાડતાં ઓસમાણભાઈ ઠેબા, ઉનડભાઈ ભાટી, રવજીભાઈ દાફડા, અબ્દુલભાઈ કોરેજા, નસીમબેન દલને રોકડ રૂા. ૧૧,રપ૦ તથા મોબાઈલ-૪, મોટર…

Breaking News
0

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પાંચ દિવસ સુધી હિટવેવની આગાહી, બહાર ન નિકળવા લોકોને સલાહ

ગુજરાત રાજ્યમાં માર્ચ મહિનાના અંતિમ સપ્તાહથી આકરો બનેલો ઉનાળો એપ્રિલના પ્રથમ દિવસે પણ ગરમ રહ્યો હતો. રાજ્યના ડઝન જેટલા શહેરોમાં ગરમીનો પારો ૪૦ થી ૪૨ ડિગ્રી વચ્ચે રહેતા લોકો ત્રાહિમામ…

Breaking News
0

જૂનાગઢનાં ડોકટરને બેદરકારી બદલ ત્રણ લાખનું વળતર ચુકવવાના હુકમ સામેની અપીલ નામંજુર, અરજદારને વળતર ચૂકવવું પડશે

જૂનાગઢ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ સી.એચ. ભટ્ટ તથા ધનલક્ષ્મીબેન એમ. શેઠીયા દ્વારા ઐતિહાસીક ચુકાદો આપી લાચાર બેબશ દર્દીના પરીવારને વળતર પેટે રૂા.૩,૦૦,૦૦૦ અંકે રૂપીયા ત્રણ લાખ ૯…

Breaking News
0

ભારતમાં નહી રહેવા હોવાનું સ્ટેટસ દર્શાવી ટેકસમાંથી છટકી જતા એનઆરઆઈ માટે કાયદો છે : નાણામંત્રી

નાણાંકીય બિલ ૨૦૨૧ લોકસભામાં ગયા અઠવાડિયે પસાર કરાયું હતું જેમાં જાેગવાઇ કરાઇ છે કે, નોન-રેસિડેન્ડ ઇન્ડિયન્સ(એનઆરઆઇ) જે લોકો કોઇપણ દેશમાં આવકવેરો ભરતા નથી તેઓ ભારતમાં ટેક્સ આપવા માટે બંધાયેલા છે.…

Breaking News
0

જૂનાગઢમાં પરિણીતાને સાસરીયા તરફથી ત્રાસ અપાયાની પોલીસ ફરિયાદ

જૂનાગઢના જાેષીપરા, મુરલીધર સોસાયટીમાં રહેતા મનીષાબેન ગીરીષભાઈ ડોબરીયા નામની પરણેલી યુવતિને તેમના લગ્નજીવન બાદ અવારનવાર તેના પતિ કલ્પેશભાઈ વલ્લભભાઈ ગજેરા (રહે. ‘ક્રિષ્ના’ રિધ્ધી પાર્ક-૧, ઝાંઝરડા રોડ, જૂનાગઢ), વલ્લભભાઈ રણછોડભાઈ ગજેરા(સસરા),…

1 14 15 16 17 18 19