Monthly Archives: June, 2021

Breaking News
0

સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર સાથે જાેડતી ટ્રેનો શરૂ કરવાની માંગ વચ્ચે વેરાવળ-અમદાવાદ સ્પેશ્યલ ટ્રેન પ જુલાઈથી શરૂ થશે : યાત્રીકોમાં આનંદની લાગણી

જૂનાગઢ અને સોરઠ તેમજ સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ટ્રેન યાત્રીકો માટે ખુશખબર આવ્યા છે અને આનંદદાયક સમાચાર તો એ છે કે આગામી તા. પ જુલાઈથી વેરાવળ-અમદાવાદ સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે.…

Breaking News
0

જૂનાગઢની મહિલા સંસ્થાએ ૧ર૦થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવી

જૂનાગઢની શ્રી ચામુંડા શકિત મહિલા ઔદ્યોગિક સહકારી મંડળીનાં પ્રમુખ અને કોર્પોરેટર આરતીબેન જાેષીએ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં અનેક પરીવારોની સ્થિતિ દયનીય બની છે. ત્યારે મહિલાઓને પગભર બનાવવા માટે આ સંસ્થા…

Breaking News
0

ચાંપરડામાં પૂ. મુકતાનંદ બાપુનાં આર્શિવાદ મેળવતા એસપી ચિંતન તેરૈયા

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની સુરક્ષાનો હવાલો સંભાળતા એસપી ચિંતન તેરૈયએ ચાંપરડાનાં સુરેવધામ આશ્રમની મુલાકાત લઈ અખીલ ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ અને પંચઅગ્નિ અખાડાનાં સભાપતિ પૂ. મુકતાનંદ બાપુની મુલાકાત લઈ પરિવાર સાથે…

Breaking News
0

કોરોના મંદ પડતા યાત્રાધામ દ્વારકામાં યાત્રિકોનો બેફામ ઘસારો

દ્વારકા યાત્રાધામમાં હવે ડેસ્ટીનેશન્ટ ટુરીઝમનો પણ ઉમેરો થતાં દર્શનાર્થીઓ અને હરવા-ફરવા માટેના પ્રવાસીઓનો પણ ઉમેરો થયો છે. જેને લઈને કોરોનાની બીજી લહેર પછી દ્વારકામાં શુક્ર-શનિ અને રવિવારની ત્રણ દિવસની રજામાં…

Breaking News
0

ઓખા બેટ દ્વારકામાં ૧૮+  વેકસીનેશન સાથે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

દેશના છેવાડે આવેલ બેટ શંખોદ્વાર ટાપુ વિશ્વ પ્રસિદ્ધ યાત્રા ધામ સાથે પ્રવાસીઓ માટેનું ઉત્તમ સ્થાન ગણાય છે. અહી ૮૦%  મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. પરંતુ અહી દરેક સામાજિક કે…

Breaking News
0

ગિરનાર ઉપર આવેલ ધાર્મિક ક્ષેત્રો અંબાજી, દતાત્રેય મંદિર, કમંડળ કુંડમાં પાંચ દિવસથી અંધારપટ્ટ

ગિરનાર પર્વત ઉપરના મંદિરોમાં પીજીવીસીએલના લાઇટના ધાંધીયાથી ભારે રોષ ફેલાયો છે. આ મામલે પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરાઇ છે. રજૂઆતમાં જણાવાયું છે કે, ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી મંદિર, કમંડળ…

Breaking News
0

માંગરોળ : હત્યા કેસનાં આરોપીની જામીન અરજી ફગાવી દેતી કોર્ટ

માંગરોળના એક યુવાને વર્ષ ૨૦૧૨માં તેની પત્નીની છાતીમાં છરી ખોસી તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં તે શરૂના જંગલમાંથી મળી આવ્યો હતો. પણ તેની માનસિક સ્થિતી સારી ન હોઇ તે…

Breaking News
0

સમાજના નામે મતો માંગીને સમાજને ઠેંગો દેખાડતા ખખડધજ નેતાઓના બદલે યુવાનોને મળે તક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હજુ એકાદ વર્ષ બાદ યોજાવાની છે. જાે કે રાજકારણીઓએ અત્યારથી જ તેની તૈયારીઓ આરંભી દીધી છે. જ્ઞાતિગત સમીકરણોની સોગઠાબાજી ગોઠવવાના દાવપેચ શરૂ થયા છે. ત્યારે દરેક સમાજ…

Breaking News
0

શું પર્યટન સ્થળો ઉપર લોકોની ભીડ એ કોરોના સંક્રમણ અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટની ચિંતા વધારશે ?

લોકો  લોકડાઉનની લાંબી સમયવિતી ગયા બાદ રવિવારની રજાના સમયમાં અંબાજી, માંડવી, સાપુતારા કડી, ગળતેશ્વર,  સરદાર સરોવર, સોમનાથ, સાસણ,  પાવાગઢ વગેરે  સ્થળોએ  મોટી સંખ્યામાં પર્યટકો લોકો ઉમટી પડ્યા હતા. શહેરી કે…

Breaking News
0

જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના સ્થળોએ રસીનો જથ્થો ખૂટી પડયો, લોકોમાં નારાજગી

રાજયમાં એક તરફ સરકાર દ્વારા પૂરજાેશમાં વેક્સિનેશનનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ વેક્સિનેશન કેન્દ્રો ઉપર લોકોની ભીડ તો છે પણ કેન્દ્રો ઉપર વેક્સિન ખલાસના પાટિયા પડી ગયા…

1 2 3 4 5 8