Monthly Archives: June, 2021

Breaking News
0

સૌરાષ્ટ્રનાં કાશ્મીરનું બિરૂદ પ્રાપ્ત કરનાર માંગરોળની ‘શ્રી શારદાગ્રામ’ સંસ્થા

ભારતની આઝાદી પહેલા આ શૈક્ષણિક સંસ્થા કરાંચીમાં હતી અને તે શ્રી શારદા મંદિર તરીકે ૧૯૨૧માં સ્થપાઈ હતી.  એક સ્વપ્નદ્રષ્ટા કેળવણીકાર શ્રી મનસુખ રામ જાેબનપુત્રા આ શારદા મંદિરના સ્થાપક હતા. સ્વતંત્રતા…

Breaking News
0

કલ્યાણી સ્વસહાય જૂથ દ્વારા જૂનાગઢમાં કલ્યાણી પાર્સલ પોઈન્ટ અને ટીફીન સર્વીસનો પ્રારંભ કરાયો

જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત કલ્યાણી સ્વસહાય જૂથ દ્વારા કલ્યાણી પાર્સલ પોઈન્ટ અને ટીફીન સર્વિસનો શુભારંભ કરવામાં આવ્યો છે. મહિલાઓ દ્વારા સંચાલિત અને મહિલાઓનાં વિકાસ તેમજ સ્વનિર્ભર અને રોજગારી અર્થે શરૂ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર મુકેશ પંડયાએ ઠાકોરજીને શીશ ઝુકાવી ચાર્જ સાંભળ્યો

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આઈએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટરની પણ બદલી કરવામાં આવી હતી અને ત્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકે મુકેશ પંડ્યાની નિયુક્તિ…

Breaking News
0

વેરાવળમાં જલારામ બાપાને ૩૦૦ કિલો કેરીનો મનોરથ કરાયો

વેરાવળમાં ખડખડ વિસ્તારમાં આવેલ મોટી શાકમાર્કેટ પાસેના પૂ.જલારામ બાપાના મંદીરે બાપાને ૩૦૦ કિલો કેરી ધરી આંબા મનોરથના દર્શન યોજાયા હતા. આંબા મનોરથમાં પૂ.જલારામ બાપાના ચરણોમાં ૩૦૦ કિલોની સજાવટ કરવામાં આવેલ…

Breaking News
0

કેશોદમાં ૧૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

સમગ્ર દેશમાં ચોમાસા દરમ્યાન વિવિધ જગ્યાઓએ વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું હોય છે. ત્યારે નેચર નીડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટ અજાબ તથા લોક…

Breaking News
0

માંગરોળ ભાજપ દ્વારા કટોકટી દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

કટોકટી દિવસ નિમિતે માંગરોળ શહેર ભાજપ પરિવાર દ્વારા કાર્યક્રમ રાખેલ હતો. જેમાં પૂર્વ ધારાસભ્ય ભગવાનભાઇ કરગઠીયા, શહેરના પ્રભારી ભરતભાઈ  ચારિયા, પ્રભાબેન બુટાણી, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, મહામંત્રી ધનસુખભાઈ હોદાર,…

Breaking News
0

વંથલી પોલીસ સ્ટેશનમાં બદલી થયાની ઓળખાણ આપી વેપારીઓ સાથે છેતરપીંડી કરનાર લીંબુડાના શખ્સને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર સુચના તેમજ પોલીસ અધિક્ષક રવીતેજા વાસમસેટ્ટીની સુચના અનન્વયે કેશોદ ડીવીઝનના નાયબ પોલીસ અધિકારી જે.બી. ગઢવીના માર્ગદર્શન નીચે વંથલી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ…

Breaking News
0

મુખ્યમંત્રી આજે સાંજે સોમનાથની મુલાકાતે, રૂા.૧૬ કરોડના વિકાસકામોના ઇ-ખાતમુર્હુત અને લોકાર્પણ કરશે

કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે ત્યારે દેવાધિદેવ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા આજે શનિવારની સમી સાંજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પધારી રહયા છે. આ મુલાકાત વેળાએ મુખ્યમંત્રી નવનિર્મીત ડીવાયએસપી કચેરી…

Breaking News
0

વેરાવળના આદ્રીથી કોડીનારના મૂળ દ્વારકા સુધી ૪૦ કીમી લાંબી કેનાલ બનતા દરીયાકાંઠાની ખારાશ આગળ વધતી અટકશે

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના આદ્રી ગામથી કોડીનાર તાલુકાના મુળ દ્વારકા સુધીની કેનાલનું કામ તાજેતરમાં રાજય સરકારે મંજુર કર્યુ છે. આ કામ માટે વર્ષોથી સોમનાથના પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારડ, રાજશીભાઇ…

Breaking News
0

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ વહેલું જાહેર કરવાની કવાયત

ધો.૧૨ સાયન્સનું પરિણામ વહેલું જાહેર કરાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા પ્રયત્નો શરૂ કરાયા છે. શુક્રવારથી ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓના ગુણ બોર્ડને ઓનલાઈન મોકલવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.…

1 3 4 5 6 7 8