Monthly Archives: July, 2021

Breaking News
0

રર મહિનામાં એકઠા થયેલા ૧પ હજારથી વધારે મૃતક સ્વજનોનાં અસ્થિને હરીદ્વાર ખાતે ગંગામાં વિસર્જન કરવામાં આવશે

જૂનાગઢની સેવાભાવી સંસ્થા દ્વારા પ્રતિ વર્ષ લોકોના મૃતક સ્વજનોના મોક્ષાર્થે તેમના અસ્થિને હરિદ્ધાર ખાતે ગંગામાં વિસર્જન કરવામાં આવે છે. ગત વર્ષે કોરોનાના કારણે અસ્થિ વિસર્જન થઇ શક્યા ન હતા. ત્યારે…

Breaking News
0

જૂનાગઢ સહિત આઠ મહાનગરોમાં આંતરમાળખાકીય સુવિધાનાં વિકાસ કામો માટે રૂા.૧પપપ કરોડ મંજૂર

ગુજરાત રાજ્યના મહાનગરો-નગરોને જનસુખાકારીના કામોથી સુવિધાસભર બનાવવા રાજ્યની સ્થાપનાના સુવર્ણજ્યંતિ વર્ષ ર૦૦૯થી સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજનાનો મુખ્ય હેતુ નગરો-મહાનગરોમાં ભોૈતિક-સામાજિક આંતરમાળખાકીય સુવિધા…

Breaking News
0

આજથી વિરપુરમાં પૂ. જલારામબાપાનાં મંદિરે ફરી અન્નક્ષેત્ર ખૂલ્યું, હરીહરનો ગુંજયો નાદ

કોરોનાની બીજી લહેરને લઈને સંક્રમણ વધે નહિ તે માટે દર્શનાર્થીઓ માટે બંધ કરાયેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર ખાતે પૂજય જલારામબાપાની જગ્યાના મંગલ દ્વાર સોશ્યલ ડિસ્ટન્સના સરકારી નિયમોને આધીન ૧૪ જૂન થી…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં ૨ કેસ 

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાના ૨ કેસ નોંધાયા છે. જેમાં માળીયા હાટીના ૧ અને માણાવદરમાં ૧નો સમાવેશ થાય છે.  જયારે ૨૧ લોકો ડીસ્ચાર્જ થયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ર,…

Breaking News
0

જૂનાગઢ અને સોરઠ પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં

જુન માસમાં સરેરાસ વરસાદ ર થી પ ઈંચ જેવો જૂનાગઢ અને સોરઠ પંથકમાં પડયો છે અને ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂત વર્ગ મુશ્કેલીમાં મુકાયેલ છે. સામાન્ય કરતા પણ ઓછો વરસાદ પડયો…

Breaking News
0

મેંદરડાનાં મધુવંતી ડેમ નજીક આવેલ ફાર્મહાઉસમાંથી રૂપિયા પોણા ત્રણ કરોડની આંતરરાજય છેતરપીંડીનાં આરોપીઓને ઝડપી લેતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ છે અને તમામ પોલીસ અધિકારીઓને…

Breaking News
0

ખુનનાં ગુન્હાનાં પેરોલફર્લોનાં ફરાર આરોપીને પકડી પાડતી એ ડીવીઝન પોલીસ

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જીલ્લામાં પેરોલફર્લોના નાસતાફરતા આરોપીઓ પકડવા સખત સુચના આધારે જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન…

Breaking News
0

જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ચાર્જ સંભાળતા એમ.સી. ચુડાસમા

જૂનાગઢ એસપી રવિતેજા વાસમશેટ્ટી દ્વારા તાજેતરમાં ફોજદારોની અરસ પરસ બદલી કરેલ હતી જેમાં કેશોદ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ એમ.સી. ચુડાસમાને ભવનાથ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ કેશોદ ખાતે…

Breaking News
0

બાંટવા : ર૦ર૦નાં વર્ષમાં થયેલ વાહન ચોરીનાં બનાવનો ભેદ ઉકેલાયો

બાંટવા પોલીસ સ્ટેશનમાં ર૦ર૦ની સાલમાં મોટરસાઈકલ ચોરીનો બનાવ બનવા પામેલ હતો. આ દરમ્યાન ર૭-૬-ર૦ર૧નાં રોજ બાંટવાનાં પીએસઆઈ પી.એસ. ઝાલા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એવી હક્કીત મળી કે, ચોરાયેલ…

Breaking News
0

તોરણીયા નકલંકધામમાં અષાઢી બીજ અને ગુરૂપૂર્ણિમાનાં કાર્યક્રમો રદ

ધોરાજી નજીક આવેલ તોરણીયાનાં નકલંકધામ ખાતે અષાઢી બીજ અને ગુરૂપૂર્ણિમાની ઉજવણીનાં કાર્યક્રમો રદ કરવામાં આવેલ છે. ધર્મભૂષણ સંતશ્રી રાજેન્દ્રદાસ બાપુ ગુરૂશ્રી કરશનદાસ બાપુએ જણાવ્યું હતું કે કોરોના મહામારીનાં કારણે આગામી…

1 14 15 16 17 18