Yearly Archives: 2021

Breaking News
0

જીવલેણ બિમારીમાંથી ‘શ્વાન’ને મુક્ત કરી નવજીવન આપતા ડો. મિથુન ખટારીયા

જૂનાગઢનાં નવયુવાન અને પશુ ચિકિત્સા ક્ષેત્રે ખુબ જ મોટી સિધ્ધી મેળવનાર વેટરનરી ડો. મિથુન ખટારીયાએ ખુબ જ ટુંકા ગાળામાં ગંભીર અને જીવલેણ કહી શકાય તેવા કેસોનું સચોટ પરિક્ષણ અને ઉત્તમ…

Breaking News
0

આજથી હોળાષ્ટક બેસતા દ્વારકાધીશ જગત મંદિરમાં શ્રૃંગાર-સંધ્યા આરતીમાં કાળીયા ઠાકોરને અબીલ ગુલાલના છાંટણા

યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણને દર્શનાર્થે સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી હજારો પદયાત્રીઓ પદયાત્રા કરી દ્વારકા પહોંચવાની તૈયારીમાં છે. હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે પદયાત્રા કરી કાળીયા ઠાકોરના દર્શનનો વિશેષ મહિમા હોવાથી દર વર્ષે મોટી સંખ્યામાં…

Breaking News
0

કોરોનામાં કેરી ખાવી ફાયદાકારક છે : કેસર કેરીનું ટુંક સમયમાં જ બજારમાં આગમન

ફળોનો રાજા ગીરની કેસર કેરીનું આગમન થવા જઈ રહ્યું છે, ત્યારે ગીરની કેસર કેરી વિશ્વ વિખ્યાત છે. તેની સામે એક્સપોર્ટનું પ્રમાણ પણ વધ્યું છે. હવે સ્વાદના શોખીનો માટે ટૂંક સમયમાં…

Breaking News
0

જૂનાગઢમાં આજે વિવિધ સંસ્થાઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

જૂનાગઢના તળાવ દરવાજા એટલે કે શહિદ પાર્ક ખાતે જૂનાગઢની વિવિધ સંસ્થાઓ દ્વારા શહીદ ભગતસિંહ, શહીદ શિવરામ હરિ રાજગુરૂ, શહીદ સુખદેવ થાપરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ નિમિત્તે જૂનાગઢના બટુકભાઈ મકવાણા, જીસાન…

Breaking News
0

૨૩ માર્ચ શહીદ દિવસ : આઝાદીના જાેશીલા વીરોને શત શત નમન

જ્યારે અંગ્રેજાેના અત્યાચારોથી ત્રસ્ત આપણા દેશમાં ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો તેવા સમયે આ વીર ભૂમિએ અનેક વીર સપૂતને પેદા કર્યા હતા જેમણે અંગ્રેજાેની અત્યાચારોથી મુક્તિ અપાવવા માટે અનેક સંઘર્ષપૂર્ણ…

Breaking News
0

ધોરાજીમાં હસનૈન એકેડમી દ્વારા વાર્ષિક સન્માન સમારંભ યોજાયો

ધોરાજી શહેરમાં આવેલા જામિઆ ફતિમતુઝઝાહરાની શાખા હસનૈન એકેડમીનો પહેલો જલસો જે હઝરત અલ્લામા વ મૌલાના મુફ્તી મુબારક હુસૈન અઝહરીને મૌજૂદગીમાં યોજાયેલ હતો. જેમાં ૧૩ છોકરાઓને સૈયદ શકીલ બાપુ શિરાઝીએ ખત્મે…

Breaking News
0

સમગ્ર આરબ દેશનાં વિભાગીય પ્રમુખ તરીકે ભરતભાઈ રૂપારેલની નિમણુંક

વિશ્વ લોહાણા મહાપરિષદના સમગ્ર આરબ દેશના વિભાગીય પ્રમુખ તરીકે દુબઇ સ્થિત ભરતભાઇ રૂપારેલની નિમણુંક કરવામાં આવી છે. ભરતભાઇ રૂપારેલ દુબઇમાં રહેતા હોવા છતાં સૌરાષ્ટ્રમાં ખૂબજ સેવાકીય કર્યો કરેલ છે. જેમાં…

Breaking News
0

જૂનાગઢનાં જીલ્લા શિક્ષણાધિકારી આર.એેસ. ઉપાધ્યાયે કોરોના વેકસીન લીધી

જૂનાગઢનાં જીલ્લા શિક્ષણધિકારી આર.એસ. ઉપાધ્યાયે કોરોના વેકસીનનો બીજાે ડોઝ આજે લીધો હતો. આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રસી લેવાથી કોઈપણ આડરઅસર થતી નથી. લોકોએ કોઈપણ પ્રકારની અફવામાં દોરાયા વગર નિર્ભય…

Breaking News
0

કોલેજની ફી માફીની અરજી મામલે શુક્રવાર સુધીમાં જવાબ રજૂ કરવા હાઈકોર્ટનો સરકારને આદેશ

રાજ્યમાં કોરોના કાળમાં શાળા કોલેજાે લાંબા સમય સુધી બંધ રહેતા માત્ર ઓનલાઈન શિક્ષણ અપાયું હતું. જાે કે કોરોનાને કારણે અનેક ધંધા રોજગાર અને સેવાઓ ઠપ થઈ જતાં લોકોની આર્થિક સ્થિતિ…

Breaking News
0

સરકારે બે વર્ષમાં ૧૦૭.ર૦ કરોડ ચો.મી. સરકારી પડતર-ખરાબાની જમીન ઉદ્યોગપતિઓને ભાડે-વેચાણથી આપી !

વિકાસમાં અગ્રેસર હોવાના દાવા કરતી રાજ્યની ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના વિકાસમાં જ અગ્રેસર હોય તેમ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાંની કુલ ૧૦૭.ર૦ કરોડ ચોરસ મીટર સરકારી પડતર, ખરાબાની અને ગૌચરની જમીન સરકાર…

1 130 131 132 133 134 285