Monthly Archives: January, 2022

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે મકરસંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે સવારથી આ પર્વ પ્રસંગે ગૃહિણી દ્વારા પુજા-પાઠ, ખીચડાનું દાન, ગૌમાતાને ગરાસ તેમજ તલનાં લાડુ, મમરાના લાડુ સહિત ચીજવસ્તુઓનું…

Breaking News
0

કોરોનાનાં સંક્રમણ કાળ વચ્ચે જૂનાગઢ શહેરમાં સરકારની ગાઈડલાઈન મુજબ કરફયુનું ચૂસ્ત પાલન

હાલમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઈડલાઇન મુજબ જૂનાગઢ કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી રાત્રીના કલાક ૧૦ વાગ્યાથી સવારના કલાક ૬ વાગ્યા સુધી જૂનાગઢ શહેરમાં રાત્રી કરફ્યુ રાખવામાં…

Breaking News
0

મકર સંક્રાંતિએ પતંગ ચગાવતા અગાસી ઉપરથી પડી જતાં જૂનાગઢ જિલ્લામાં ત્રણ બાળકોને ઇજા :  બે બાળકોની હાલત નાજુક

ગઇકાલે મકર સંક્રાંતિનું પર્વ લોકોએ શાનદાર રીતે ઉમંગ-ઉત્સાહ અને ઉજવ્યું હતું પરંતુ જૂનાગઢ જિલ્લામાં પતંગ ચગાવતા અગાસી ઉપરથી પડી જતાં ત્રણ બાળકોને ઇજા થઇ હતી. જેમાં બે બાળકોની હાલત ખૂબ…

Breaking News
0

સિનિયર સીટીઝન દંપતીનું આર્થિક સંકટ દુર કરવામાં પોલીસે કરી મદદ

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

સોમનાથ પંથકમાં સીમ વગડા લાલ ચટક કેસુડાથી મહોરી ઉઠયાં

સૂર્ય દેવતાનાં પર્વ મકરસંક્રાંતિનાં તલ-મમરાના લાડુ હજુ ખવાણા નથી ત્યાં તો આગામી વસંત પંચમી, હોળી-ધુળેટીનાં તહેવારોનો લાલ ચટાક જાણે વન-વનમાં આગ લાગી હોય તેવા કેસુડાનાં ઝાડવાઓ સોમનાથી સાસણ જતા રસ્તાઓ…

Breaking News
0

સાળંગપુર : કષ્ટભંજનદેવને દિવ્ય પતંગ દોરીનો શણગાર કરાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે મકરસંક્રાંતિ દાન પર્વ નિમિત્તે તા. ૧૪ જાન્યુ.નાં રોજ પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી કોઠારી વિવેકસાગરદાસ સ્વામીનાં…

Breaking News
0

સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે ત્રિમૂર્તી હોસ્પિટલ જૂનાગઢ ખાતે વંદે માતરમ ગાન કરાયું

૧રમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસે સ્વામીજીનું પૂજન સાથે વિરાંજલી કાર્યક્રમ અંતર્ગત ત્રિમૂર્તી હોસ્પિટલ દ્વારા  સ્વાધીનતા પર્વમાં પોતાનું સર્વસ્વ બલિદાન આપનાર હુતાત્માઓને અંજલી આપવા પૂર્ણ વંદે માતરમ ગાન કરવામાં આવ્યું હતું.…

Breaking News
0

જૂનાગઢ મહાનગર યુવા મોરચા દ્વારા જરૂરિયાતમંદ બાળકોને પતંગ, મમરાનાં લાડુંનું વિતરણ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં રહેતો દરેક કાર્યકર રાષ્ટ્રને સમર્પિત તથા દરેક લોકોનાં દુઃખમાં ભાગ લેનાર તથા ગમે તેવી આપત્તિ વખતે હંમેશા અગ્રેસર…

Breaking News
0

કોરોનાના કેસો બેફામ ગતિએ વધતા દ્વારકા જગતમંદિર શિખર ઉપર ધ્વજાજી ચડાવવામાં માટે હવેથી ૨૦ ભક્તોને જ મંજુરી

ગુજરાતમાં કોરોનાના કેસો બેફામ ગતિએ વધવા લાગ્યા છે અને છેલ્લા એક અઠવાડિયાથી દ્વારકામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે હવે દ્વારકાધીશ મંદિર ઉપર ધ્વજાજી ચડાવવા માટે ફક્ત ૨૦ લોકો…

Breaking News
0

દ્વારકાધીશ મંદિરે મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ઠાકોરજીને વિશેષ શ્રૃંગાર

દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશને મકરસંક્રાંતિની ઉજવણી નિમિત્તે પુજારી પરીવાર દ્વારા પતંગ અને ફીરકી લગાવી વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ પવિત્ર દિવસે ઠાકોરજીને  સાત ધાનનો ખીચડો પણ ધરાવવામાં…

1 10 11 12 13 14 20