Monthly Archives: September, 2022

Breaking News
0

વાડલા ફાટક નજીક ટ્રકે પિયાગો રીક્ષાને હડફેટે લેતા અકસ્માત : એકનું મૃત્યું

વંથલી તાલુકાનાં કોયલી વાડી વિસ્તારમાં રહેતા સંદીપભાઈ ભગવાનભાઈ ભારાઈ રબારી (ઉ.વ.ર૩) એ ટાટા કંપનીનો ટ્રક નં. જીજે-૩૮-ટી – ૪૭૬૬નાં ચાલક વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આરોપીએ પોતાનો ટ્રક પૂરઝડપે…

Breaking News
0

મુખ્યમંત્રીએ મોટેરા ખાતે ૩૬મી નેશનલ ગેઈમ્સના પ્રારંભ માટેની અંતિમ તબક્કાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૯ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં ૩૬મી નેશનલ ગેઈમ્સનો પ્રારંભ નરેન્દ્ર મોદી સ્ટેડીયમથી કરાવવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ૩૬મી નેશનલ ગેઈમ્સના પ્રારંભ માટેની અંતિમ તબક્કાની તૈયારીઓનું નિરીક્ષણ…

Breaking News
0

પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ, યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં કરાયા

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ…

Breaking News
0

રાષ્ટ્રીય એકતા કોમી એકતા સમિતિ દ્વારા ડીવાયએસપી જાડેજાનું સન્માન કરાયું

રવિવારે રાષ્ટ્રીય એકતા કોમી એકતા દ્વારા દત્ત અને દાતારની પાવન ભૂમિ જૂનાગઢમાં પોલીસ પ્રજાનાં મિત્ર સુત્ર સાર્થક કરી લોકહિત માટે પ્રજાનાં હિત માટે સતત કાર્યશીલ રહેતા અને દરેક સમાજનાં ધાર્મિક…

Breaking News
0

મુખ્યમંત્રીએ ગાંધીનગર, મુંબઈ વચ્ચેની નવી ટ્રેન સેવા વંદે ભારત એકસપ્રેસ ટ્રેનનાં પ્રારંભ સમારોહની થઈ રહેલી પૂર્વ તૈયારીનું નિરીક્ષણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩૦ સપ્ટેમ્બરે ગાંધીનગર રેલવે સ્ટેશનથી ગાંધીનગર મુંબઈ વચ્ચેની નવી ટ્રેન સેવા વંદે ભારત એકસપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવવાનાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર આ…

Breaking News
0

જૂનાગઢ અંધ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ બાળાઓ રાજ્ય કક્ષાએ ઝળકી

શ્રી રાષ્ટ્રીય અંધજન મંડળ રાજ્ય શાખા તેમજ અંધ કલ્યાણ મંડળ રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાજ્યકક્ષાની પ્રજ્ઞાચક્ષુ રાસ-ગરબા હરીફાઈમાં જૂનાગઢની અંધકન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ બહેનો પ્રાચીન ગરબા હરીફાઈમાં રાજ્યભરમાં બીજા નંબરે આવેલ…

Breaking News
0

જૂનાગઢમાં રાજગોર મહિલા સંગઠન દ્વારા વેલકમ નવરાત્રી કાર્યક્રમ યોજાયો

ક્ષય વિભાગનાં કરારબધ્ધ કર્મચારીઓએ તા. ૧૯થી શરૂ કરેલ તમામ પ્રકારની કામગીરી સ્થગીત સહિતનાં આંદોલન અન્વયે એક અઠવાડીયું વિતી જવા છતાં ઉચ્ચકક્ષાએથી કોઈપણ પ્રકારનાં સકારાત્મક પગલા લેવામાં આવેલ ન હોય જીઆસીએસયુના…

Breaking News
0

રાહુલ ગાંધીના ૮ વચનો સાથે વંથલી કોંગ્રેસના હોદ્દેદારો જનતા દરબારમાં : ચુંટણી પ્રચારના શ્રીગણેશ

વંથલી શહેર તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ભારતીય યુવાઓનાં આદર્શ રાહુલ ગાંધી દ્વારા અપાયેલ આઠ વચનોનાં પ્રચાર પ્રસાર અર્થે જનતા દરબારમાં પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી અને રાજસ્થાન સરકારના…

Breaking News
0

સ્વ. ડો. મિલાપસિંહ પઢીયારની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિત્તે જૂનાગઢ ખાતે નેત્રરોગ તેમજ અન્ય રોગ નિદાન કેમ્પ યોજાયો

શ્રી ગાયત્રી શકિત પીઠ પરીવાર દ્વારા નેત્રરોગ તેમજ અન્ય રોગ નિદાન અને સારવારનો કેમ્પ તા. ર૪ સપ્ટેમ્બરનાં રોજ યોજાયેલ હતો. આ સમગ્ર કેમ્પ સ્વ. મિલાપસિંહ પઢીયારની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે…

Breaking News
0

વિસાવદર ખાતે કનુભાઈ ભાલાળા વિદેશ પ્રવાસેથી પરત ફરતા કાર્યકરો અને આગેવાનો દ્વારા સ્વાગત

ગઈકાલે છેલ્લા દોઢ માસથી વિદેશ પ્રવાસે ગયેલ પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળા વિસાવદર વતનમાં પરત ફરતા કાર્યકરો અને આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યકરો દ્વારા એવી વેદના…

1 5 6 7 8 9 38