Monthly Archives: May, 2023

Breaking News
0

વંથલી નજીક ઓઝત નદીના પુલ ઉપર બે કાર થડાકાભેર અથડાતા રાજકોટના એએસઆઈનું મૃત્યું : પાંચને ઈજા

વંથલી પાસે ઓઝત નદીના પુલ ઉપર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટના એએસઆઈનું મોત થયું હતું. જયારે અન્ય પાંચ લોકોને ઈજા થતા ઈજાગ્રસ્તોને સારવાર માટે પોલીસ વાહનમાં હોસ્પિટલમાં…

Breaking News
0

માણાવદર નજીક ખાંભલા ગામના માર્ગ ઉપર વાહન પલ્ટી ખાતા મૃત્યું

જૂનાગઢ જીલ્લાના માણાવદર નજીક ખાંભલા ગામ તરફ જતા મામાદેવના મંદિર પાસે રોડ ઉપર કાર પલ્ટી જતા મૃત્યુંનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે માણાવદર પોલીસે આપેલી વિગત અનુસાર કુતિયાણા…

Breaking News
0

માણાવદર તાલુકાના ખાંભલા ગામે રહેણાંક મકાનમાં તસ્કરોનો હાથફેરો

જૂનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાના ખાંભલા ગામે રહેતા રંજનબેન હરીલાલ ખાણધર(ઉ.વ.પર)એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદના રહેણાંક મકાનના રૂમમાં દરવાજાની સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશ કરી રૂમમાં સેટી-પલંગના…

Breaking News
0

શ્રી સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢમાં રાંદલ માતાજીના બાવન લોટા ગરબાનો કાર્યક્રમ ભાવભેર યોજાયો

શ્રી સમસ્ત હિન્દૂ ધોબી સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢમાં રાંદલ માતાજીના બાવન લોટા, યજ્ઞ, ગરબા તેમજ રાત્રે બાવન દિવડાની સંધ્યા આરતીનું આયોજન કરાયું હતું. જૂનાગઢમાં ગિરનાર રોડ ખાતે આવેલ…

Breaking News
0

કષ્ટભંજન દેવને આજે દિવ્ય વાઘાનો શણગાર કરાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે મંગળવાર નિમિત્તે તા.૨૩-૦૫-૨૦૨૩ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી તથા ૭ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી…

Breaking News
0

જૂનાગઢ સહિત દેશભરમાં આવતીકાલથી રૂા.ર હજારની નોટો બદલવાની કામગીરીનો પ્રારંભ થશે

સરકારની સુચના મુજબ સપ્ટેમ્બર સુધી નોટો બદલી શકાશે : વ્યકિતદિઠ રૂા.ર૦ હજારની મર્યાદા નિશ્ચિત કરાઈ છે તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ર હજાર રૂપીયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાના…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકામાં લોક ફરિયાદ માટે વ્હોટસએપ શરૂ કરવા માંગ

અનેકવાર રજુઆતો કરવા છતાં પણ કોઈ દાદ મળતી ન હોવાની વ્યાપક ફરિયાદો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને કમિશનર દ્વારા લોકોની સમસ્યા અને પ્રશ્નોના ઉકેલ માટે એક વ્હોટસએપ નંબર જારી કરવામાં…

Breaking News
0

જૂનાગઢમાં સેવા સેતુ કેન્દ્રના શુભારંભ સંતો, અગ્રણી, મહાનુભાવોની વિશેષ ઉપસ્થિત

આજના સમયમાં લોકોની સામાન્ય જરૂરિયાત એવી આરોગ્યલક્ષી સેવાઓમાં જૂનાગઢ અને આજુબાજુ ના વિસ્તારના લોકોને સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી શ્રી સેવાસેતુ ચેરીટેબલ ટ્રસ્ટ-જૂનાગઢ દ્વારા “સેવાસેતુ નિદાન કેન્દ્ર”ની શુભ શરૂઆત…

Breaking News
0

હવે દરિયાકાંઠે પણ દીપડાઓનો ત્રાસ વધ્યો : કોડીનાર કોટડા બંદરેથી ખુંખાર દીપડો પાંજરે પુરાયો

દીપડો પાંજરે પુરાતા સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો કોડીનાર કોટડા બંદરે રહેણાંકી વસાહત પાસે અવાર-નવાર દીપડાઓ દેખાતા સ્થાનિક આગેવાન બાબુભાઈ સોમાભાઈ બારૈયા દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને…

Breaking News
0

માંગરોળમાં સફાઈ વ્યવસ્થા તેમજ કચરા એકત્રિત કરવાની વ્યવસ્થા ખાડે : પબ્લિક પરેશાન

માંગરોળમાં સફાઈ વ્યવસ્થા તદ્દન ખાડે ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં કચરાના પોઈન્ટ ઉપરથી દિવસો સુધી કચરો ન ઉપડતા ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે. એકત્ર થયેલા ઉકરડામાંથી ઉઠતી તીવ્ર દુર્ગંધથી…

1 4 5 6 7 8 17