દ્વારકામાં આગામી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં મુખ્યમંત્રી સહપરિવાર હાજર રહેવાની ચર્ચા
આ મહિનાના અંતમાં ૩૦મી ઓગસ્ટને શ્રાવણ વદ આઠમ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પર્વ જન્માષ્ટમીની ઉજવણી આ વર્ષ સમગ્ર રાજ્યભરમાં કોરોના મહામારીના સતત ઘટતા કેસો વચ્ચે ત્રીજા વેવની…