‘ખેડૂત વિરોધી કાળો કાયદો પાછો ખેંચો’ સહિતના સૂત્રોચ્ચારો સાથે કોંગ્રેસનો વિધાનસભા ગૃહમાંથી વોક આઉટ
વિધાનસભા ગૃહમાં વિરોધ પક્ષ કોંગ્રેસે દિલ્હીમાં આંદોલન ચલાવી રહેલ ખેડૂતો અને તેમના મૃત્યુનો મુદ્દો ઉછાળ્યો હતો. જેમાં શહીદ દિનના શહીદો સહિત મૃત્યુ પામનારા રપ૦ જેટલા ખેડૂતોને શ્રધ્ધાંજલિ આપવાનું કહેતા ભાજપ…