કાલે પોરબંદરમાં પૂ. ભાઈશ્રીનાં જન્મદિન નિમિતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન સારવાર કેમ્પ
પોરબંદર ખાતે પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો આગામી ૩૧ ઓગસ્ટનાં રોજ ૬૪મો જન્મ દિવસ હોય જે નિમિતે સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતગર્ત આગામી તા.રપને બુધવાર આવતી કાલે સવારે…