Breaking News
0

કાલે પોરબંદરમાં પૂ. ભાઈશ્રીનાં જન્મદિન નિમિતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન સારવાર કેમ્પ

પોરબંદર ખાતે પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો આગામી ૩૧ ઓગસ્ટનાં રોજ ૬૪મો જન્મ દિવસ હોય જે નિમિતે સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતગર્ત આગામી તા.રપને બુધવાર આવતી કાલે સવારે…

Breaking News
0

સાળંગપુર : કષ્ટભંજનદેવને કેવડાનો શણગાર કરાયો

સાળંગપુર ધામ સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે શ્રાવણ માસ મંગળવાર નિમિત્તે તા.ર૪-૮-ર૦ર૧નાં રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને કેવડાનો શણગાર કરી આરતી સવારે પઃ૩૦ કલાકે શ્રી પૂજારી સ્વામી તથા શણગાર આરતી…

Breaking News
0

ભીડભંજન મહાદેવને ફુલોનો શણગાર કરાયો

જૂનાગઢના જવાહર રોડ સ્થિત પ્રાચીન ભીડ ભંજન મહાદેવ મંદિરે શ્રાવણના ત્રીજ સોમવારે મહાદેવનો ફૂલોથી વિશેષ દર્શનીય શ્રૃંગાર કરાયો હતો. મહંત તનસુખગીરી બાપુએ મહાદેવની પૂજા-અર્ચના સાથે રૂઠેલા મેઘરાજાને મન મૂકી વરસી…

Breaking News
0

પૂજ્ય મોરારીબાપૂ સાથે યોગી આદિત્યનાથની મુલાકાત

હિંદુઓના પ્રસિદ્ધ તીર્થ સ્થાન નૈમિષારણ્યમાં આજથી પ્રખ્યાત રામકથા વાચક પૂજ્ય શ્રી મોરારી બાપૂની ૮૬૪મી રામકથાનો પ્રારંભ થયો છે. આ પહેલાં શુક્રવારે મોરારી બાપૂએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ૫…

Breaking News
0

જૂનાગઢનાં યોગેશભાઈ મહેતાને વનવિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે બઢતી

જૂનાગઢ ગિર પશ્ચિમ વિભાગ ફોરેસ્ટમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા યોગેશભાઈ બાલાશંકર મહેતાને કલાર્કમાંથી એકાઉન્ટન્ટ તરીકે બઢતી મળેલ છે. તેઓને બઢતી મળતા વનવિભાગનાં કર્મચારીઓ, અધિકારીઓ તેમજ જ્ઞાતિનાં આગેવાનો દ્વારા યોગેશભાઈ મહેતાને…

Breaking News
0

કોમી એકતા અને ભાઈચારાનાં સંદેશા સાથે જૂનાગઢ શહેર-જીલ્લામાં મોહર્રમ શાંતીપૂર્ણ સંપન્ન

આજથી ૧૪૦૦ વર્ષ પહેલા ઈરાક સ્થિત કરબલાનાં રણમાં સત્યને ખાતર પોતાનાં પ્રાણોનું બલીદાન આપી દેનાર કરબલાનાં મહાન શહીદોની યાદમાં મુસ્લીમો દ્વારા છેલ્લા ૧૪૦૦ વર્ષોથી મોહર્રમ મનાવવામાં આવે છે. જેમાં ઈસ્લામ…

Breaking News
0

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજયપાલ આચાર્ય દેવવ્રતજી જૂનાગઢનાં મોંઘેરા મહેમાન

ભારતનાં ૭પમાં સ્વાતંત્ર્ય પર્વની આવતીકાલે શાનથી ઉજવણી થવાની છે. ત્યારે ઐતિહાસીક નગરી એવા જૂનાગઢમાં ગુજરાત રાજય સરકારનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉજવણીને લઈને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ…

Breaking News
0

આઝાદીનાં અમૃત મહોત્સવ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાની સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચા તથા સ્વ. વિજયાલક્ષ્મીબેન નાગ્રેચાને શત શત વંદન..

આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે જૂનાગઢમાં ૧પમી ઓગસ્ટની રાજય કક્ષાની ઉજવણી નીમિતે આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. સ્વાતંત્ર્યનાં આ પર્વ પ્રસંગે જૂનાગઢ…

Breaking News
0

સોમનાથની ત્રિવેણી સંગમ નદીમાં ફકત અસ્થિ અને પીંડ વિસર્જન કરવાની તંત્રે છુટ અપાતા તીર્થ પુરોહિતોનું આંદોલન પુર્ણ થયું

સોમનાથ સાંનિધ્યે  ત્રિવેણી સંગમઘાટે જાહેરનામા થકી ફરમાવેલા પ્રતિબંધ મામલે ઉભા થયેલ વિવાદનો ગઈકાલે ત્રીજા દિવસે સકારાત્મક ઉકેલ આવતા પ્રતિક ઉપવાસ ઉપર બેસેલા તીર્થ પુરોહિતોને આગેવાનોએ પારણા કરાવી આંદોલન સમાપ્ત કરાવ્યું…

Breaking News
0

વેરાવળના મંડોર ગામે હિરણ નદીના કાંઠેથી પાણીમાં તરતો સિંહનો મૃતદેહ મળી આવ્યો

સિંહ દિવસની ઉજવણી સમયે જ ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળ તાલુકાના મંડોર ગામ નજીક હિરણ નદી કાંઠેથી પાંચથી સાત વર્ષીય સિંહનો મૃતદેહ મળી આવતા સિંહપ્રેમીઓમાં રોષની લાગણી જન્મી છે.  આ બનાવ…

1 615 616 617 618 619 1,350