Browsing: Breaking News

Breaking News
0

સોમનાથ – અયોધ્યા રામ મંદિર રથયાત્રાના સંસ્મરણો

અયોધ્યામાં રામ આગામી પ, ઓગષ્ટ ર૦ર૦ના રોજ શિલાન્યાસ થઈ રહ્યો છે ત્યારે રામ મંદિરના નિર્માણ માટે રથયાત્રાથી માંડીને શિલાન્યાસ સુધીના સંસ્મરણો જાેડાયેલા છે. સોમનાથના વિધ્વાન બ્રાહ્મણ નાનુભાઈ પ્રચ્છકે જણાવ્યું હતું…

Breaking News
0

મુસ્લિમ એકતામંચ બિલખા દ્વારા ઈદની ઉજવણી અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો

બિલખામાં સ્ટેશન પ્લોટના પાર્ટીપ્લોટમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુસ્લિમ એકતા મંચ ગુજરાતનાં બિલખા યુનીટના હોદેદારો તેમજ સક્રીય સભ્યો અને અન્ય મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ખુશાલી રક્ત…

Breaking News
0

રક્ષાબંધનની કાયમી યાદ માટે વૃક્ષનું વાવેતર કરી વૃક્ષનો ઉછેર જતન કરવાનો સંકલ્પ કરાયો

રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર તહેવારની ભારત ભરમાં ઉજવણી કરવામાં આવે છે. બહેન ભાઈને કુમકુમ તિલક કરી મીઠાઈ ખવડાવી ભાઈને રક્ષારૂપી કવચ રાખડી બાંધી ભાઈના દિર્ઘાયુષ માટે ભગવાનને પ્રાર્થના કરે છે.…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરને શિવભકત પરીવાર તરફથી ટેમ્પરેચર મોનીટરીંગ મશીન અર્પણ કરાયું

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરને મુંબઈ, બરોડા, રાજકોટ, અમદાવાદ રહેતા શિવભકત પરીવાર હરીઓમ સેવા મંડળનાં સભ્યો હરેષ જાેષી, મિતેષ ત્રિવેદી, શરદ વ્યાસ, જુગલ રાવલ, અશ્વીન જાેષી, મનોજ જાેષી સર્વેએ વિશ્વ…

Breaking News
0

“મીઠા વિનાનું ખારૂ માનવજીવન” પુસ્તકનું પ્રતિકાત્મક વિમોચન

૧ ઓગસ્ટ,૨૦૨૦ના રોજ ડો. કોકીલાબેન રામજીભાઈ ઉંધાડના જન્મદિને ભારતી આશ્રમ-જૂનાગઢ ખાતે ગિરનારની ગોદમાં પ્રકૃતિના સાનિધ્યમાં આવેલ તપોભૂમિ ઉપરના અનંત શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ સ્વામી શ્રી વિશ્વંભર ભારતીજી મહારાજના હસ્તે…

Breaking News
0

વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ તરીકે ઉદ્યોગપતિ લખમભાઇ ભેંસલાની સર્વાનુમતે ચોથી વખત વરણી

વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલની શ્રાવણ સુદ તેરસના શુભ દિવસે મુદત પુર્ણ થતા વેરાવળના કામનાથ મહાદેવ મંદિરના હોલમાં વર્તમાન પટેલ લખમભાઇ ભેંસલાના અઘ્યક્ષ સ્થાને સમાજના આગેવાનોની બેઠક મળી…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ૧૩ નવા કેસ : વેરાવળના પાંચ દર્દીઓનાં મોત

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના કહેર વચ્ચે યમરાજે પણ કહેર મચાવવાનું શરૂ કર્યુ હોય તેવી સ્થિતિ ઉદભવેલ જોવા મળી રહી છે. ગીર સોમનાથ જીલ્લામાં શનિવારે રેકર્ડબ્રેક કોરોનાના કેસો આવ્યા બાદ રવિવારે…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૧૦ સ્થળે જુગાર દરોડામાં ૪૪ ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં હાલ શ્રાવણી જુગાર પુરબહારમાં ખીલ્યો છે ત્યારે પત્તાપ્રેમીઓ સામે સ્થાનીક પોલીસે લાલ આંખ કરી જુદા જુદા ૧૦ સ્થળોએ જુગાર અંગે દરોડો પાડી ૪૪ ખેલંદાઓને રૂા. ર.૦૮ લાખનાં…

Breaking News
0

અયોઘ્યામાં રામ મંદિરના શિલાન્યાસના સમયે સોમનાથમાં અનોખી ગૌ સેવા કરશે

અયોધ્યામાં રામમંદિર સ્થળે શિલાન્યાસનાં સમયે સોમનાથ ભૂમિ ઉપર અનોખો ગૌ સેવા યજ્ઞનો પ્રેરણારૂપ પ્રયાસ ભગવાન ગૌ સેવા મંડળ તથા સ્વસ્તિક સેવા મંડળના યુવાનો દ્વારા તા.૫ મી ઓગસ્ટના રોજ કરવામાં આવશે.…

Breaking News
0

આજે વિશ્વ સંસ્કૃત ભાષા દિવસ : સંસ્કૃતનો સોરઠ સાથે સંબંધ

સંસ્કૃતને સર્વે ભાષાઓની જનની માનવામાં આવે છે. સંસ્કૃતને દેવ ભાષા પણ કહેવામાં આવે છે. કોઈ પવિત્ર સ્થળ ઉપર સંસ્કૃત શ્લોનું ઉચ્ચારણ થતું હોય ત્યારે આપણને કદાચ તેમનો અર્થ ન સમજાય…