Monthly Archives: February, 2021

Breaking News
0

ઉનામાં શિવાજી મહારાજની જન્મ જયંતિ ઉજવાઈ

સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હિન્દુ સ્વરાજનાં સંસ્થાપક મહાન યોધ્ધા છત્રપતિ શિવાજી મહારાજની ૩૧૨ મી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી જેમાં સમસ્ત હિન્દુ સમાજનાં આગેવાનોએ કેસરી ખેસ પહેરી કેસરી ધજા…

Breaking News
0

આજે કસ્તુરબાનો નિર્વાણ દિવસ

મહાત્મા ગાંધીના જીવનસંગિની, ભારત રાષ્ટ્રનું પ્રેમાળપાત્ર એટલે પૂજ્ય બા. કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં થયેલો હતો. સાત વર્ષની વયે મોહનદાસ સાથે સગાઇ થઇ હતી. અને તેર વર્ષની વયે તેમના લગ્ન થયાં હતાં.…

Breaking News
0

સોમનાથ મહાદેવનો પ્રસાદ શિવભકતોને ટપાલથી ઘરે બેઠા મળશે

સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગનાં સંયુકત ઉપક્રમે ભકતો ઘરે બેઠા સોમનાથ મહાદેવનો પ્રસાદ મેળવી શકે તેવા શુભ આશય સાથે ઇ-શુભારંભ ટ્રસ્ટનાં સેક્રેટરી પી. કે. લહેરીનાં હસ્તે રાખવામાં આવેલ હતો. જેમાં…

Breaking News
0

અમરાપુર ગામે ર૦૦૮માં થયેલા હુમલા કેસમાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષી અને તેમના પુત્રોને એક-એક વર્ષની સજા

જૂનાગઢનાં ધારાસભ્ય તથા તેના ત્રણ પુત્રોને ર૦૦૮માં અમરાપુર ગામે બનેલા હુમલાના કેસમાં એક-એક વર્ષની સાદી કેદની હુકમ અદાલતે ફરમાવ્યો છે. આ કેસમાં ઉપલી અદાલતમાં જવા માટે ધારાસભ્ય ભીખાભાઈ જાેષી દ્વારા…

Breaking News
0

પ્રજાએ ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’ સૂત્રનું પાલન કરી મતદાન બુથ ઉપર જવાનું ટાળ્યું

કોરોના કાળ દરમ્યાન પ્રજાએ ભોગવેલી હાડમારી પોલીસનો ખાધેલો માર, અસહનિય દંડની અસર, અને તહેવારોની ઉજવણી કરવા ન દેવાની અસર ચૂંટણીનાં મતદાન ઉપર પડી હતી આથી પ્રજાએ કોરોના વખતે વડાપ્રધાને આપેલી…

Breaking News
0

૬ મનપા ચૂંટણીમાં કંગાળ મતદાનથી ભાજપની પેજ પ્રમુખની વ્યુહ રચના કારગત ન નિવડી

ગુજરાતમાં ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વધુ મતદાન અને ભાજપના ભવ્ય વિજય માટે ભાજપ પ્રમુખ પાટીલે ગોઠવેલી પેજ પ્રમુખની ફોમ્ર્યુલા ફેલ થઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે. ૬ મહાનગર પાલિકામાં ઓછા…

Breaking News
0

હવે રાજકીય પક્ષોનાં કાર્યકરો નગરપાલિકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી પ્રચાર માટે ગામડા ખૂંદશે

ગુજરાત રાજયના ૬ મહાનગરોમાં ગઇકાલે મતદાન પૂર્ણ થઇ ગયું છે. મતગણતરી માટે આવતીકાલનો દિવસ નકકી થયો છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અન્ય પક્ષો અને અપક્ષો તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં પણ…

Breaking News
0

ગુજરાત રાજયનાં ખેડા, સુરત, ભરૂચ અને અમદાવાદમાં સૌથી વધુ વાયુ પ્રદુષણ, આરોગ્ય માટે હાનીકારક

કોરોના સંક્રમણે ભલે આર્થિક મંદી ઉભી કરી હોય પરંતુ લોકડાઉન સમયે રસ્તાઓ ઉપરથી વાહનો અદ્રશ્ય થઈ જતાં હવામાં પ્રદૂષણ ઘટ્યું હતું અને હવામાન આરોગ્યપ્રદ બન્યું હતું. હવામાં પોલ્યુશનનું પ્રમાણ જાણવા…

Breaking News
0

ઉના-કોડીનાર હાઈવે ઉપર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં વેરાવળના યુવાનનું મોત, બીજા યુવાનને ગંભીર ઇજા

ઉના-કોડીનાર હાઇવે ઉપર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં વેરાવળના વનરાજભાઇ અશ્વીનભાઇ ગોહીલનું મોત નિપજયું હતું. કારમાં બેઠેલા બીજા યુવાનને ગંભીર ઇજા થતા રાજકોટ સારવારમાં ખસેડાયેલ છે. ઉના-કોડીનારને નેશનલ હાઇવે રોડ…

Breaking News
0

જૂનાગઢ- ઉમરાળી બસ ચાલુ થતાં મુસાફરોમાં ખુશી છવાઈ

સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં અહેવાલને પગલે એસટી તંત્રે આ મુદ્દે ગંભીરતાથી નોંધ લઈ જૂનાગઢ – ઉમરાળી બસ ચાલુ કરતાં અપડાઉન કરતા મુસાફર જનતામાં રાહત સાથે ખુશીની લહેર છવાઈ ગઈ હતી. #saurashtrabhoomi…

1 9 10 11 12 13 55