Monthly Archives: February, 2021

Breaking News
0

આજથી વાહનોમાં ફાસ્ટેગ ફરજીયાત, જાે નહીં હોય તો બમણો ટોલ ટેકસ ભરવો પડશે

દેશભરના ટોલ પ્લાઝા ઉપર આજ ૧૫ ફેબ્રુઆરીથી ફક્ત ફાસ્ટેગથી ટોલ ટેક્સની ચુકવણી કરવામાં આવનાર છે. જાે તમારા વાહનમાં ફાસ્ટેગ નહીં હોય તો વાહનોથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. માર્ગ પરિવહન…

Breaking News
0

કોરોના મહામારીમાં માસ્ક સહિતની મેડિકલ સામગ્રી ઊંચી કિંમતે ખરીદવાનાં કૌભાંડનો આક્ષેપ

ગુજરાત સરકાર પારદર્શક વહીવટની અને ભ્રષ્ટાચાર મુક્ત રાજ્યની મોટી વાતો કરતી રહે છે. પરંતુ સરકારના જ ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચારની કોઈ જ તક જવા દેતા નથી. એટલુંજ નહીં કોરોના જેવી મહામારીમાંથી…

Breaking News
0

રાજયસભાની ગુજરાતની બે બેઠકો ઉપર કોંગ્રેસ હારનાં ડરે પોતાના ઉમેદવારો ન ઉતારે તેવી સંભાવના

કોંગ્રેસના સાંસદ અહમદ પટેલ અને ભાજપના સાંસદ અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજયસભાની બે બેઠકો માટે આગામી ૧ માર્ચે પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે બંને બેઠકોની ચૂંટણીનું મતદાન અલગ- અલગ હોવાથી…

Breaking News
0

ભારતીય બનાવટની અર્જુન ટેન્ક સેનાને હવાલે કરતા વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચેન્નાઈ ખાતે સ્વદેશમાં વિકસિત નવી અર્જુન ટેન્ક ભારતીય સેનાને સોંપી હતી. આ ઉપરાંત તેઓએ અહીં અનેક પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના…

Breaking News
0

સંરક્ષણ સંબંધી સ્થાયી સમિતિ ગાલવાન, પેંગોગની મુલાકાત લેશે

સંરક્ષણ સંબંધી સ્થાયી સમિતિએ પૂર્વીય લદ્દાખ ક્ષેત્રમાં ગાલવાન ઘાટી અને પેંગોગ સરોવરની મુલાકાત લેવાનો નિર્ણય લીધો છે. આ એજ ક્ષેત્ર છે જયાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ…

Breaking News
0

જૂનાગઢમાં અપમૃત્યુંના બનાવો

જૂનાગઢનાં હરકાનભાઈ અમરશીભાઈ મકવાણા (ઉ.વ.૪ર)ને પેટનો દુઃખાવો હોય ઉલ્ટી થવાના કારણે સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું છે. જયારે અન્ય એક બનાવમાં રામદેવપરા વિસ્તારમાં રહેતા પુનમબેન પ્રવિણભાઈ વાળા (ઉ.વ.૩પ) ઘઉંમાં નાંખવાના…

Breaking News
0

જૂનાગઢ અને માણાવદરમાંથી ૮ જુગારી ઝડપાયા

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. મોહસીન સલીમભાઈ અને સ્ટાફે જીઆઈડીસી-૧ મારૂતી સુઝુકીના શોરૂમ સામે બંધ કારખાનાના ખુલ્લા મેદાનમાં જુગાર અંગે રેડ પાડતાં વિજય મકવાણા, પ્રફુલ ચૌહાણ, મુકેશ મેથાણી, જગદીશ…

Breaking News
0

માણાવદરમાં ચાર જીનીંગ મીલમાં ચોરી થઈ

માણાવદરમાં પંચશીલ સોસાયટીમાં રહેતા વિજયભાઈ ગોરધનભાઈ રૂપારેલીયા જાતે લોહાણા (ઉ.વ.૪પ)એ પોલીસમાં નોંધાવેલી ફરીયાદ અનુસાર કોઈ અજાણ્યા આરોપીએ આ કામના ફરીયાદીના હવાલાના જીનીંગ મીલમાં પ્રવેશ કરી જીનીંગ મીલની અંદર આવેલ ઓફીસના…

Breaking News
0

ભાલછેલ ગામે ટ્રક પલટી ખાતા મૃત્યું

ગીર-સોમનાથ જીલ્લાનાં કોડીનાર તાલુકાનાં અરણેજ ગામનાં કિશોરભાઈ ચુનીલાલ કવાએ માનસીંગભાઈ કાળાભાઈ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીનાં ભાઈ કનુભાઈ તથા નાથાભાઈ રાજાભાઈ રાઠોડ ટ્રક નં.જીજે-૧૧-ટીટી-૬૯૮૧ના ચાલક માંનસીંગભાઈ…

Breaking News
0

જૂનાગઢના આયુર્વેદિક તબીબે ગુજરાત યુનિવર્સીટી સાથે રહી કર્યું સૌથી મોટું કાર્ય : ગુજરાત યુનિવર્સીટી અમદાવાદને સીટીઆરઆઇમાં ટ્રાયલ રજીસ્ટ્રેશન આપ્યું

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. છેલ્લા એક વર્ષથી આ મહામારીના કારણે લોકો મરી રહ્યા છે ત્યારે વિશ્વના તબીબી વૈજ્ઞાનિકો આ કોરોના મહામારીને રસીથી કેમ અટકાવી શકાય તેના સંશોધનમાં…

1 24 25 26 27 28 55